Friday, June 5, 2026
Homenationalઉત્તરાખંડના પર્વતોમાં ભીષણ આગ, 24 કલાકમાં 45 જંગલ આગની લપેટમાં

ઉત્તરાખંડના પર્વતોમાં ભીષણ આગ, 24 કલાકમાં 45 જંગલ આગની લપેટમાં

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને કાબૂમાં લેવા એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. ગૃહમંંત્રી અમિત શાહે રવિવારે એનડીઆરએફની ટીમને મોકલવાની જાહેરાત કરી હતી તેમજ હેલિકોપ્ટર પણ રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે 24 કલાકમાં 45 જંગલ આગના મોઢામાં ધકેલાઈ ગયા છે ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત સાથે વાત કરી, જેની જાણકારી તેમને પોતાના ટ્વિટર દ્વારા આપી હતી.ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આંગ બાબતે મે પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સાથે વાત કરીને જાણકારી આપી. આગ પર કંટ્રોલ મેળવવા અને જાનમાલના નુકશાનને રોકવા માટે કેન્દ્ર સરકારે તરત જ ટીમો અને હેલિકોપ્ટર ઉત્તરાખંડ સરકારને ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે, રાજ્યના લગભગ 40 જિલ્લાઓમાં આગની ઘટનાઓ થઈ છે, જેમાં નૈનીતાલ, અલમોડ, ગઢવાલ, ઉત્તરકાશી, દહેરાવદૂન જેના જિલ્લા સામેલ છે, આગ પર કંટ્રોલ મેળવવા માટે લગભગ 1200 કર્મચારી કામ કરી રહ્યાં છે. રાવતે જણાવ્યું કે, તેમને કેન્દ્ર સરકાર પાસે 2 હેલિકોપ્ટરની ડિમાન્ડ કરી છે.જંગલોમાં લાગેલી આગની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે કેમ કે, પાછલા વર્ષની સરખામણીમાં 4.5 ટકા ઝડપી ફેલી રહી છે. આવી રીતની આગનું પીક ટાઈમ 15 જૂન હોય છે, તેથી 3 મહિનામાં સૌથી વધારે નુકશાનની આશંકા છે.પાછલા 4 મહિનામમાં લગભગ 1000 જંગલોમાં આગ લાગી ચૂકી છે. જ્યારે 24 કલાકમાં લગભગ 45 જંગલ આગને હવાલે થઈ ચૂક્યા છે. બગડતી સ્થિતિને જોતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે પોતાની બેઠક બોલાવવી પડી છે. આગના કારણે 40 લાખ રૂપિયાના નુકશાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here