Monday, March 16, 2026
Homenationalઉત્તરાખંડના પર્વતોમાં ભીષણ આગ, 24 કલાકમાં 45 જંગલ આગની લપેટમાં

ઉત્તરાખંડના પર્વતોમાં ભીષણ આગ, 24 કલાકમાં 45 જંગલ આગની લપેટમાં

Date:

spot_img

Related stories

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...
spot_img

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને કાબૂમાં લેવા એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. ગૃહમંંત્રી અમિત શાહે રવિવારે એનડીઆરએફની ટીમને મોકલવાની જાહેરાત કરી હતી તેમજ હેલિકોપ્ટર પણ રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે 24 કલાકમાં 45 જંગલ આગના મોઢામાં ધકેલાઈ ગયા છે ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત સાથે વાત કરી, જેની જાણકારી તેમને પોતાના ટ્વિટર દ્વારા આપી હતી.ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આંગ બાબતે મે પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સાથે વાત કરીને જાણકારી આપી. આગ પર કંટ્રોલ મેળવવા અને જાનમાલના નુકશાનને રોકવા માટે કેન્દ્ર સરકારે તરત જ ટીમો અને હેલિકોપ્ટર ઉત્તરાખંડ સરકારને ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે, રાજ્યના લગભગ 40 જિલ્લાઓમાં આગની ઘટનાઓ થઈ છે, જેમાં નૈનીતાલ, અલમોડ, ગઢવાલ, ઉત્તરકાશી, દહેરાવદૂન જેના જિલ્લા સામેલ છે, આગ પર કંટ્રોલ મેળવવા માટે લગભગ 1200 કર્મચારી કામ કરી રહ્યાં છે. રાવતે જણાવ્યું કે, તેમને કેન્દ્ર સરકાર પાસે 2 હેલિકોપ્ટરની ડિમાન્ડ કરી છે.જંગલોમાં લાગેલી આગની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે કેમ કે, પાછલા વર્ષની સરખામણીમાં 4.5 ટકા ઝડપી ફેલી રહી છે. આવી રીતની આગનું પીક ટાઈમ 15 જૂન હોય છે, તેથી 3 મહિનામાં સૌથી વધારે નુકશાનની આશંકા છે.પાછલા 4 મહિનામમાં લગભગ 1000 જંગલોમાં આગ લાગી ચૂકી છે. જ્યારે 24 કલાકમાં લગભગ 45 જંગલ આગને હવાલે થઈ ચૂક્યા છે. બગડતી સ્થિતિને જોતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે પોતાની બેઠક બોલાવવી પડી છે. આગના કારણે 40 લાખ રૂપિયાના નુકશાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here