Tuesday, June 30, 2026
Homenationalઉત્તરાખંડના પર્વતોમાં ભીષણ આગ, 24 કલાકમાં 45 જંગલ આગની લપેટમાં

ઉત્તરાખંડના પર્વતોમાં ભીષણ આગ, 24 કલાકમાં 45 જંગલ આગની લપેટમાં

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને કાબૂમાં લેવા એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. ગૃહમંંત્રી અમિત શાહે રવિવારે એનડીઆરએફની ટીમને મોકલવાની જાહેરાત કરી હતી તેમજ હેલિકોપ્ટર પણ રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે 24 કલાકમાં 45 જંગલ આગના મોઢામાં ધકેલાઈ ગયા છે ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત સાથે વાત કરી, જેની જાણકારી તેમને પોતાના ટ્વિટર દ્વારા આપી હતી.ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આંગ બાબતે મે પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સાથે વાત કરીને જાણકારી આપી. આગ પર કંટ્રોલ મેળવવા અને જાનમાલના નુકશાનને રોકવા માટે કેન્દ્ર સરકારે તરત જ ટીમો અને હેલિકોપ્ટર ઉત્તરાખંડ સરકારને ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે, રાજ્યના લગભગ 40 જિલ્લાઓમાં આગની ઘટનાઓ થઈ છે, જેમાં નૈનીતાલ, અલમોડ, ગઢવાલ, ઉત્તરકાશી, દહેરાવદૂન જેના જિલ્લા સામેલ છે, આગ પર કંટ્રોલ મેળવવા માટે લગભગ 1200 કર્મચારી કામ કરી રહ્યાં છે. રાવતે જણાવ્યું કે, તેમને કેન્દ્ર સરકાર પાસે 2 હેલિકોપ્ટરની ડિમાન્ડ કરી છે.જંગલોમાં લાગેલી આગની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે કેમ કે, પાછલા વર્ષની સરખામણીમાં 4.5 ટકા ઝડપી ફેલી રહી છે. આવી રીતની આગનું પીક ટાઈમ 15 જૂન હોય છે, તેથી 3 મહિનામાં સૌથી વધારે નુકશાનની આશંકા છે.પાછલા 4 મહિનામમાં લગભગ 1000 જંગલોમાં આગ લાગી ચૂકી છે. જ્યારે 24 કલાકમાં લગભગ 45 જંગલ આગને હવાલે થઈ ચૂક્યા છે. બગડતી સ્થિતિને જોતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે પોતાની બેઠક બોલાવવી પડી છે. આગના કારણે 40 લાખ રૂપિયાના નુકશાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here