Monday, March 16, 2026
Homenationalમહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે CBIએ દાખલ કરી FIR, અનેક ઠેકાણે...

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે CBIએ દાખલ કરી FIR, અનેક ઠેકાણે દરોડાં

Date:

spot_img

Related stories

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...
spot_img

 મુંબઈ : મુંબઈમાં દેશમુખના અનેક ઠેકાણા પર દરોડાં કરવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે.મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે કરેલા આરોપો મામલે CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે FIR નોંધી છે. આ મામલે સીબીઆઈ વિવિધ સ્થળોએ તપાસ કરી રહી છે.CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. દેશમુખ ઉપરાંત ઘણા અજાણ્યા લોકો પર પણ પૂર્વ સીપી પરમબીર સિંહના આરોપ અંગે પણ કેસ નોંધવામાં આવ્યા છે. સીબીઆઈ આ મામલે અનેક જગ્યાએ તપાસ કરી રહી છે. સીબીઆઈ જે સ્થળોએ તપાસ કરી રહી છે એમાં દેશમુખના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે.કે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપ બાદ અનિલ દેશમુખને રાજ્યના ગૃહમંત્રીપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. પરમબીર સિંહે એક પત્ર લખીને અનિલ દેશમુખ પર રૂ. 100 કરોડની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં પરમબીર સિંહે આરોપ લગાવ્યા હતા કે અનિલ દેશમુખ પોતાના નિવાસસ્થાને સચિન વઝે સાથે મુલાકાત કરતા હતા, સાથે જ તેણે દર મહિને મુંબઈથી 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાની વાત કરી હતી.પરમબિર સિંહે આ મામલે મહારાષ્ટ્ર હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. એ બાદ હાઇકોર્ટે પરમબીરના આરોપોની તપાસ સીબીઆઈને કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે સીબીઆઈ આગામી 15 દિવસમાં રિપોર્ટ આપશે, ત્યાર બાદ અનિલ દેશમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવી કે નહીં એ અંગે નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here