Saturday, April 26, 2025
HomeGujaratAhmedabadલતિફના પૂર્વ સાગરિત નાઝિર વોરા પર ફાયરિંગ

લતિફના પૂર્વ સાગરિત નાઝિર વોરા પર ફાયરિંગ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

રવિવારે સવારે લઘુમતિ કોમનો વિસ્તાર ગણતા જુહાપુરામાં લતિફ ગેંગના સભ્યની હત્યા કરવામાં આવી છે. 3 શખ્સોએ 50 વર્ષીય નાઝિર વોરા પર ત્રણ રાઉંડ ફાયરિંગ કર્યું. નાઝિર બાગ-એ-નિશાત સોસાયટીમાં રહેતો હતો. અને તે તેના ઘર પાસે આવેલી મસ્જિદમાં સોસાયટીના વૉચમેન સાથે નમાજ પઢવા જતો હતો ત્યારે આ ઘટના બની. ભાગતી વખતે નાઝિરના ઘૂંટણ અને હાથમાં ગંભીર ઈજા થઈ છે. આ ઘટના બાદ જૂની દુશ્મનીના કારણે ગેંગવૉર થવાની શક્યતા છે.નાઝિર વૉરાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, “અમે મસ્જિદ જતા હતા ત્યારે એક કારે પાછળથી મારા સ્કૂટરને ટક્કર મારી. હું અને વૉચમેન સ્કૂટર પરથી નીચે પડ્યા ત્યારે 3 બુકાનીધારીઓએ મારી સામે રિવોલ્વર તાકી. તેમને જોતા જ હું ભાગવા લાગ્યો ત્યારે તેમણે મારી પર બે રાઉંડ ગોળીબાર કર્યો. હું ફરી પડ્યો અને મસ્જિદની પાસે જ આવેલા મારી બહેનના ઘરમાં ઘૂસી ગયો. હું ત્યાં આશરે 10 મિનિટ રોકાયો. ઘરની બહાર નીકળ્યો ત્યારે વૉચમેને કહ્યું કે 3માંથી 1 શખ્સે મને રિવોલ્વર મારી. જો કે તેના સાથીદારે વૉચમેનને છોડી દેવાનું કહ્યુંએક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “નાઝિરના ઈતિહાસને જોતાં ગેંગવૉરની શક્યકા નકારી ન શકાય. એવું લાગે છે કે દુશ્મન ગેંગના કોઈ સભ્યએ નાઝિર પર ફાયરિંગ કર્યું હતું.” નાઝિર વોરાને અબ્દુલ વહાબનો જમણો હાથ માનવામાં આવતો હતો. અબ્દુલ વહાબ અંડરવર્લ્ડ ડોન અબ્દુલ લતિફનો સાથી છે. જો કે નાઝિરે પોતાનો ધંધો શરૂ કરવા માટે અબ્દુલ વહાબ સાથે છેડો ફાડી નાખ્યો જેના કારણે બંને વચ્ચે દુશ્મનાવટ થઈ. 2012માં પણ વહાબ ગેંગના સભ્યએ નાઝિર પર ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img