Wednesday, June 11, 2025
HomeGujaratAhmedabadલતિફના પૂર્વ સાગરિત નાઝિર વોરા પર ફાયરિંગ

લતિફના પૂર્વ સાગરિત નાઝિર વોરા પર ફાયરિંગ

Date:

spot_img

Related stories

હર ગાંવ રોશન સીએસઆર પહેલ દ્વારા સિગ્નિફાઇએ આંધ્રપ્રદેશમાં 78,000+...

તેના #BrighterLivesBetterWorld વિઝનને અનુરૂપ, લાઇટિંગમાં વિશ્વ અગ્રણી, સિગ્નિફાઇએ તેની...

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં...

તનૈરાએ સાડી પર સૌપ્રથમ વખત 40 ટકા છૂટની જાહેરાત...

ટાટાની પ્રોડક્ટ તનૈરાએ નાણાંકીય વર્ષ 2025માં 30 ટકા વૃદ્ધિ...

જંગલ કેમ્પ્સ ઇન્ડિયા રિસોર્ટ્સમાં એસ્ટ્રો ટુરિઝમ અને નાઈટ સફારીમાં...

જંગલ કેમ્પ્સ ઈન્ડિયા (“જેસીઆઈ" અથવા "કંપની") ભારતમાં અગ્રણી એક્સપિરીયન્ટલ...

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી ‘જળયાત્રા’ નીકળી, ભગવાન જગન્નાથના જળાભિષેક...

ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા...
spot_img

રવિવારે સવારે લઘુમતિ કોમનો વિસ્તાર ગણતા જુહાપુરામાં લતિફ ગેંગના સભ્યની હત્યા કરવામાં આવી છે. 3 શખ્સોએ 50 વર્ષીય નાઝિર વોરા પર ત્રણ રાઉંડ ફાયરિંગ કર્યું. નાઝિર બાગ-એ-નિશાત સોસાયટીમાં રહેતો હતો. અને તે તેના ઘર પાસે આવેલી મસ્જિદમાં સોસાયટીના વૉચમેન સાથે નમાજ પઢવા જતો હતો ત્યારે આ ઘટના બની. ભાગતી વખતે નાઝિરના ઘૂંટણ અને હાથમાં ગંભીર ઈજા થઈ છે. આ ઘટના બાદ જૂની દુશ્મનીના કારણે ગેંગવૉર થવાની શક્યતા છે.નાઝિર વૉરાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, “અમે મસ્જિદ જતા હતા ત્યારે એક કારે પાછળથી મારા સ્કૂટરને ટક્કર મારી. હું અને વૉચમેન સ્કૂટર પરથી નીચે પડ્યા ત્યારે 3 બુકાનીધારીઓએ મારી સામે રિવોલ્વર તાકી. તેમને જોતા જ હું ભાગવા લાગ્યો ત્યારે તેમણે મારી પર બે રાઉંડ ગોળીબાર કર્યો. હું ફરી પડ્યો અને મસ્જિદની પાસે જ આવેલા મારી બહેનના ઘરમાં ઘૂસી ગયો. હું ત્યાં આશરે 10 મિનિટ રોકાયો. ઘરની બહાર નીકળ્યો ત્યારે વૉચમેને કહ્યું કે 3માંથી 1 શખ્સે મને રિવોલ્વર મારી. જો કે તેના સાથીદારે વૉચમેનને છોડી દેવાનું કહ્યુંએક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “નાઝિરના ઈતિહાસને જોતાં ગેંગવૉરની શક્યકા નકારી ન શકાય. એવું લાગે છે કે દુશ્મન ગેંગના કોઈ સભ્યએ નાઝિર પર ફાયરિંગ કર્યું હતું.” નાઝિર વોરાને અબ્દુલ વહાબનો જમણો હાથ માનવામાં આવતો હતો. અબ્દુલ વહાબ અંડરવર્લ્ડ ડોન અબ્દુલ લતિફનો સાથી છે. જો કે નાઝિરે પોતાનો ધંધો શરૂ કરવા માટે અબ્દુલ વહાબ સાથે છેડો ફાડી નાખ્યો જેના કારણે બંને વચ્ચે દુશ્મનાવટ થઈ. 2012માં પણ વહાબ ગેંગના સભ્યએ નાઝિર પર ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે.

હર ગાંવ રોશન સીએસઆર પહેલ દ્વારા સિગ્નિફાઇએ આંધ્રપ્રદેશમાં 78,000+...

તેના #BrighterLivesBetterWorld વિઝનને અનુરૂપ, લાઇટિંગમાં વિશ્વ અગ્રણી, સિગ્નિફાઇએ તેની...

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં...

તનૈરાએ સાડી પર સૌપ્રથમ વખત 40 ટકા છૂટની જાહેરાત...

ટાટાની પ્રોડક્ટ તનૈરાએ નાણાંકીય વર્ષ 2025માં 30 ટકા વૃદ્ધિ...

જંગલ કેમ્પ્સ ઇન્ડિયા રિસોર્ટ્સમાં એસ્ટ્રો ટુરિઝમ અને નાઈટ સફારીમાં...

જંગલ કેમ્પ્સ ઈન્ડિયા (“જેસીઆઈ" અથવા "કંપની") ભારતમાં અગ્રણી એક્સપિરીયન્ટલ...

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી ‘જળયાત્રા’ નીકળી, ભગવાન જગન્નાથના જળાભિષેક...

ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img