Saturday, June 14, 2025
HomeLife Styleદરરોજ વરીયાળીનું પાણી પીવાના આ છે ફાયદાઓ

દરરોજ વરીયાળીનું પાણી પીવાના આ છે ફાયદાઓ

Date:

spot_img

Related stories

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...
spot_img

ચીનથી આવેલાં કોરોનાના કાળા કહેરે છેલ્લાં બે વર્ષમાં દુનિયાભરમાં ભારે કોહરામ મચાવી દીધો છે. કોરોનાના દાવાનળે એક પ્રકારે જાણે ધરતી પર કાળો કહેર વર્તાવ્યો છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. આવી સ્થિતિમાં તબીબો પણ દરેક વ્યક્તિને પોતાની હેલ્થની સંભાળ રાખવાની સલાહ આપે છે. ત્યારે કેટલાંક ઘરગથ્થું ઉપાયો કરવાથી પણ તમે પોતાની જાતને હંમેશા સ્વસ્થ્ય રાખી શકો છો. આવો જ એક ઉપાય આજે આ આર્ટિકલમાં તમારી સાથે શેર કરી રહ્યાં છીએ.  સ્વસ્થ રહેવા માટે લોકો શું શું નથી કરતાં. સારો ખોરાક, નિયમિત કસરત અને બીજુ ઘણુબધુ. ત્યારે આજે અમે તમને વરીયાળીનું પાણી પીવાના ફાયદો વિશે જણાવીશું.

બોડી ડિટોક્સ કરવામાં મદદરૂપઃ
વરીયાળીનું શરીરને ડિટોક્સ કરવામાં ખુબ મદદ કરે છે. વરીયાળીના પાણીમાં ફાયબર હોય છે જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. અને શરીરને અંદરથી સાફ રાખે છે. 

પીરિયડ્સ પેનમાંથી રાહતઃ
જો માસિકધર્મના દર્દથી પરેશાન છો તો વરિયાળીનું પાણી તમને રાહત આપી શકે છે. વરીયાળીનું પાણી પીવાથી માસિકધર્મ દરમિયાન થતાં દર્દમાં રાહત મળે છે.

મોટાબોલિઝ્મ સુધારે છેઃ
વરીયાળીનું પાણી મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી શરીરમાં રહેલી વધારે પડતી ચરબી દૂર થાય છે. આ માટે વરીયાળીને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને તેને સવારે પીવો. 

પેટ સાથે જોડાયેલી સમસ્યામાં રાહતઃ
વરીયાળીનું પાણી પેટ સાથે જોડાયેલી કેટલીય સમસ્યામાં રાહત આપે છે. જેમ કે, એસિડિટી અને પેટમાં ગેસની સમસ્યામાંથી છૂટકારો મળે છે. આ માટે તમારે દરરોજ વરીયાળીનું પાણી પીવું પડે છે.

ફેટ ઓછું કરવામાં મદદઃ
જો તમે વજનને જલદી ઓછું કરવા માગો છો તો સવારે ખાલી પેટે વરીયાળીનું પાણી પીવાનું શરૂ કરો. આખી રાત વરીયાળી પાણીમાં પલાળીનું રાખો અને સવારે તેને પીવો.

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here