Saturday, April 19, 2025
Homenationalદક્ષિણ કાશ્મીર: પથ્થરનો જવાબ બુલેટ, 3 આતંકીને ઢાળી દીધા, સેનાને ખૂબ ખૂબ...

દક્ષિણ કાશ્મીર: પથ્થરનો જવાબ બુલેટ, 3 આતંકીને ઢાળી દીધા, સેનાને ખૂબ ખૂબ અભિનંદન

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

શ્રીનગર:
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લા ખાતે શનવિરો પથ્થરબાજોએ સેના પર હુમલો કર્યો હતો. જેમાં વળતા જવાબમાં સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ત્રણ નાગરિકોના મોત થયા છે અને પાંચ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પથ્થરનો જવાબ બુલેટ, 3 આતંકીને ઢાળી દીધા, સેનાને સનવિલા સમાચાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

કુલગામ જિલ્લાના રેડવણી ગામમાં સેના સર્વે કરી રહી હતી ત્યારે સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો. વળતા જવાબમાં સેનાએ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી જેમાં શકિર અહેમદ ખાંડેય, ઈર્શાદ મજીદ તેમજ એક સગીર બાળકીના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે કેટલાક અજાણ્યા શખ્સોએ પેટ્રોલ પાર્ટી પર પથ્થર મારો કર્યો ત્યારે પોલીસે ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું.

આ અંગે સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે, ‘અમે ફક્ત ફરજ પરના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા હતા.’ નજરકેદ કરાયેલા હુર્રિયતના નેતા મિરવાઈઝ ઉમર ફારૂકે ટ્વીટર પર આ મુદ્દે જણાવ્યું કે, સેનાએ દેખાવકારોને તોફાની તત્વો સમજીને અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. ત્રણ નાગરિકોના મોતને પગલે સત્તાધીશોએ અગમચેતીના રૂપે મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધે છે.

હિઝબુલના કમાંડર બુરહાન વાનીની હત્યાની બીજી વર્સી પૂર્વે કાશ્મીરમાં તોફાનો ના થાય તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્રાલ વિસ્તારમાં લોકોને પોતાનું ઘર છોડીને નહીં જવા આદેશ અપાયો છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here