Friday, June 5, 2026
HomeBusinessદેશનાં સ્ટાર્ટઅપે છ મહિનામાં 11 હજારથી વધુ લોકોની નોકરી છીનવી લીધી, સૌથી...

દેશનાં સ્ટાર્ટઅપે છ મહિનામાં 11 હજારથી વધુ લોકોની નોકરી છીનવી લીધી, સૌથી વધુ છટણી ઓલાએ કરી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી : દેશમાં છેલ્લા છ મહિનામાં સ્ટાર્ટઅપ કંપનીઓએ 11 હજારથી વધુ કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું છે. આ છટણી ખર્ચમાં ઘટાડો, પુનર્ગઠન અને નાણાકીય સંકટ જેવાં કારણસર કરાઈ છે. સૌથી વધુ છટણી ઓલા, બ્લિન્કિટ, વ્હાઈટહેટ જુનિયર, લીડો લર્નિંગ અને અનએકેડેમીએ કરી છે. આ પૈકી સૌથી વધુ છટણી ઈ-કોમર્સ કંપનીઓમાં થઈ છે, જ્યારે એજ્યુટેક બીજા નંબરે છે.હાલ દેશના વિવિધ સ્ટાર્ટઅપ મેનેજમેન્ટને લાગે છે કે આગામી 18-24 મહિના સુધી બિઝનેસ નહીં વધે. બિઝનેસ ઈનસાઈડર ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે દેશમાં 25 સ્ટાર્ટઅપે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી 11,695 લોકોની નોકરી છીનવી લીધી છે. તેમાંથી 10 સ્ટાર્ટઅપ ઈ-કોમર્સ અને સાત એજ્યુટેક ક્ષેત્રનાં છે.છટણી કરનારામાં સાત યુનિકોર્ન ઓલા, બ્લિન્કિટ, અનએકેડેમી, વેદાન્તુ, કાર્સ24 અને પીએમએલ પણ સામેલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષે સ્ટાર્ટઅપમાં 60 હજાર લોકોની નોકરી જઈ શકે છે. ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે આર્થિક સંજોગો હજુ ઉજ્જ્વળ નથી. કોરોનામાં ઊભા કરાયેલા સ્ટાર્ટઅપ હવે યુક્રેન યુદ્ધની અસરો ભોગવી રહ્યાં છે. મોંઘવારી પણ વધી રહી છે. વેદાંતુના સીઈઓ અને સહ-સ્થાપક વામસી કૃષ્ણાએ કહ્યું છે કે યુદ્ધ, મંદીનો ડર, ફેડરલ વ્યાજદરમાં વૃદ્ધિના કારણે પણ દબાણ વધ્યું છે. આ માહોલ જોતા આગામી ત્રણ મહિનામાં મૂડી ઓછી થશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here