Friday, June 5, 2026
HomeGujaratPMO-CMOની સૂચના છતાં આત્મહત્યાનો વિચાર કરતા વિદ્યાર્થીને 20 દિવસ બાદ મળશે સૌ....

PMO-CMOની સૂચના છતાં આત્મહત્યાનો વિચાર કરતા વિદ્યાર્થીને 20 દિવસ બાદ મળશે સૌ. યુનિ.ના VC

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દયનીય થઇ રહી છે. આ મામલે રાજકોટના એક વિદ્યાર્થીએ વડાપ્રધાન કાર્યાલયને રજૂઆત કરતા પીએમઓ(વડાપ્રધાન કાર્યાલય) દ્વારા આ અંગે યોગ્ય કરવા સીએમઓ(મુખ્યમંત્રી કાર્યાલય)ને સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ સીએમઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ.નીલાંબરી દવેને વિદ્યાર્થીની વાત સાંભળવા આદેશ કર્યો હતો. આમ છતાં કુલપતિએ પીએમઓ અને સીએમઓના આદેશને ગંભીરતાથી લેવાને બદલે આપઘાતનો વિચાર કરી રહેલા વિદ્યાર્થીને 20 દિવસ મળવાનો સમય આપ્યો છે.

પીએમઓએ સીએમઓને સૂચના આપી

ગુજરાતમાં શિક્ષણ કથળ્યું હોવાના મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ પીએમઓમાં રજૂઆત કરી હતી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોડાયેલી કોલેજો તગડી ફી વસૂલે છે, પણ સરખું ભણાવતી નથી. મને તો આવા ભણતરથી સતત આપઘાતના વિચાર આવતા હતા. પીએમઓમાં 18 ઓક્ટોબરના રોજ રજૂઆત કર્યા બાદ વડાપ્રધાન કાર્યાલયે આ વાતને ગંભીરતાથી લઇ વિદ્યાર્થીને ન્યાય અપાવવા મુખ્યમંત્રી કાર્યાલયને જાણ કરી હતી. જેને પગલે તાત્કાલિક અસરથી સીએમ ઓફિસે પણ કુલપતિને વિદ્યાર્થીને સાંભળવા માટે સૂચના આપી હતી.

કુલપતિએ તાત્કાલિક મળવાને બદલે 20 દિવસ બાદનો સમય આપ્યો

ત્યાર બાદ 23 ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીના ઇમેલને ગંભીરતાથી લેવાને બદલે કુલપતિએ 20 દિવસ બાદ એટલે કે 13 નવેમ્બરના રોજ વિદ્યાર્થીને મળવા માટે બોલાવ્યો છે.

આત્મહત્યાનો વિચાર કરતા કોઇપણ વ્યક્તિને 20 મિનિટની અંદર મળવું જોઇએ

આમ સવાલ એ થાય કે, કુલપતિની જવાબદારી વિદ્યાર્થીઓને સાંભળવાની છે પણ અહીં તો આત્મહત્યા કરવાનો વિચાર કરતા વિદ્યાર્થીને પણ 20 દિવસ બાદ મળવા બોલાવ્યો છે. માનવતાના ધોરણે આત્મહત્યા કરવાનો વિચાર કરનારા કોઇપણ વ્યક્તિ સાથે 20 મિનિટમાં જ વાતચીત કરીને તેને હૈયાધારણા આપવા માટે કાઉન્સેલિંગ કરવાનું હોય છે. પરંતુ અહીં કુલપતિ 20 મિનિટને બદલે 20 દિવસનો સમય આપે છે.

/news/SAU-RJK-HMU-LCL-inspite-of-order-of-cmo-pmo-a-saurashtra-university-vc-will-meet-a-student-after-20-day-gujarati-news-5977879-PHO.html?
/news/SAU-RJK-HMU-LCL-inspite-of-order-of-cmo-pmo-a-saurashtra-university-vc-will-meet-a-student-after-20-day-gujarati-news-5977879-PHO.html?

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here