Thursday, February 13, 2025
HomeGujaratચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Date:

spot_img

Related stories

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડની SME પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર...

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડ ("કંપની") સમગ્ર ભારતમાં રોડ દ્વારા...

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી...

સેંજળધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી...

મુથૂટ ફાઇનાન્સ લિમિટેડની 31 ડિસેમ્બર, 2024ના રોજ અત્યાર સુધીની...

31 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા માટે...

મહાસંગમ યાત્રા: સોમનાથ મંદિરના દર્શન પછી દ્વારકામાં પહોંચી યાત્રા,...

અંતરરાષ્ટ્રીય મંદિર પ્રબંધક પરિષદ (આઇએમપીસી) દ્વારા આયોજિત મહાસંગમ યાત્રા...

જન જનની સેવાના સંકલ્પ અને શ્રધ્ધા સાથે શરુ થયેલ...

કડી ખાતે છેલ્લા ૪૦ વર્ષથી સૌને માટે સુગમ અને...

ગોદરેજ એન્ટરપ્રાઈઝીસ ગ્રુપે એરો ઈન્ડિયામાં વ્યૂહાત્મક MOU કર્યા

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપનો એક ભાગ, ગોદરેજ એન્ડ બોયસનો એરોસ્પેસનો...
spot_img

થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત દુઃખદ ઘટના થવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર એ ગામના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયા હતા. મળતી માહિતી મુજબ એક બાળક નો પગ લપસતા તે તળાવમાં ડૂબવા લાગ્યું હતું જેને બચાવવા વારાફરતી પરિવારના અન્ય સભ્યોએ કોશિશ કરી હતી એ દરમિયાન કુલ મળીને પાંચ લોકો તળાવમાં ડૂબી ગયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાય મોકલી છે જે રાધનપુર સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે. મહુવા અને તળાજા ખાતે થોડા દિવસ પહેલાં ત્રણ લોકોનાં અકસ્માતમાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર લેખે રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા અર્પણ કરવામાં આવશે. અકસ્માતની ત્રીજી એક ઘટનામાં વડોદરા નજીક ડભોઇ પાસે અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. વિવિધ ઘટનાઓ માં કુલ મળીને રુપિયા ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડની SME પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર...

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડ ("કંપની") સમગ્ર ભારતમાં રોડ દ્વારા...

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી...

સેંજળધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી...

મુથૂટ ફાઇનાન્સ લિમિટેડની 31 ડિસેમ્બર, 2024ના રોજ અત્યાર સુધીની...

31 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા માટે...

મહાસંગમ યાત્રા: સોમનાથ મંદિરના દર્શન પછી દ્વારકામાં પહોંચી યાત્રા,...

અંતરરાષ્ટ્રીય મંદિર પ્રબંધક પરિષદ (આઇએમપીસી) દ્વારા આયોજિત મહાસંગમ યાત્રા...

જન જનની સેવાના સંકલ્પ અને શ્રધ્ધા સાથે શરુ થયેલ...

કડી ખાતે છેલ્લા ૪૦ વર્ષથી સૌને માટે સુગમ અને...

ગોદરેજ એન્ટરપ્રાઈઝીસ ગ્રુપે એરો ઈન્ડિયામાં વ્યૂહાત્મક MOU કર્યા

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપનો એક ભાગ, ગોદરેજ એન્ડ બોયસનો એરોસ્પેસનો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here