Friday, June 5, 2026
HomeNew Delhiસુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ વેજિટિવ સ્ટેટ (PVS)માં રહેલા 32 વર્ષીય વ્યક્તિને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે.

જસ્ટીસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું હતું કે આ 2018ના કોમન કોઝ ચુકાદાનું પ્રથમ ન્યાયિક અમલીકરણ છે, જે ગૌરવ સાથે મૃત્યુ પામવાના અધિકારને માન્યતા આપે છે.

15 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે 32 વર્ષીય હરીશ રાણાના પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, જેમાં લગભગ 13 વર્ષ સુધી વેજિટિવ સ્ટેટમાં રહ્યા બાદ લાઇફ સપોર્ટ હટાવવાની માંગ કરવામાં આવી હતી. વેજિટિવ સ્ટેટમાં રહેલો વ્યક્તિ જાગતો દેખાય છે, જ્યારે કોમામાં ચેતના અને જાગૃતિના અભાવની સ્થિતિ હોય છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી અને રાણાના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ રશ્મિ નંદકુમારની દલીલો સાંભળી હતી. 13 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ રાણાના માતાપિતા અને તેના નાના ભાઈ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. પરિવારે ન્યાયાધીશોને કહ્યું કે તેઓ ઇચ્છતા નથી કે તેને વધુ તકલીફ પડે.

2013માં, પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હરીશ તેના PGના ચોથા માળેથી પડી ગયો હતો અને તેના માથામાં ઇજા થઇ હતી. ત્યારથી, તે સંપૂર્ણપણે પથારીવશ છે અને આર્ટિફિશિયલ સપોર્ટ સિસ્ટમ પર છે. આટલા વર્ષોમાં આ બીજી વખત છે જ્યારે તેના માતા પિતાએ હરીશ માટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની માંગણી માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હોય.

ગયા વર્ષે નવેમ્બરમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક અહેવાલની નોંધ લીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારની સહાય અને ડોકટરો અને ફિઝિયોથેરાપિસ્ટની નિયમિત મુલાકાતો સાથે હરીશને ઘરે સંભાળ હેઠળ રાખવામાં આવશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here