Friday, June 5, 2026
HomeAhmedabadગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે ભારત એક્સપ્રેસથી કરી મુસાફરી

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે ભારત એક્સપ્રેસથી કરી મુસાફરી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

યાત્રીઓ સાથે કરી આત્મીય વાતચીત, કેટલાય યાત્રીઓએ મુખ્યમંત્રી સાથે લીધી સેલ્ફી

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તારીખ 24 મે, 2026 ના રોજ ગાંધીનગર કેપિટલથી સૂરત સુધી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વંદે ભારત એક્સપ્રેસથી યાત્રા કરી રેલવે યાત્રીઓને સુખદ આશ્ચર્ય આપ્યું. આ અવસર પર માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા એ પણ મુખ્યમંત્રી સાથે યાત્રા કરી.

રાજ્યના મુખ્યમંત્રીને પોતાની વચ્ચે એક સામાન્ય સહ-યાત્રી રૂપે જોઈને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું. યાત્રા દરમિયાન કેટલાય યાત્રીઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સેલ્ફી લીધી તથા આ વિશેષ અવસરને પોતાના મોબાઈલ કેમેરાઓમાં કેદ કર્યો. મુખ્યમંત્રીએ યાત્રીઓથી આત્મીય સંવાદ સ્થાપિત કરતાં તેમની યાત્રા સંબંધિત અનુભૂતિઓને પણ જાણી.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને સાર્વજનિક પરિવહનના બહોળા ઉપયોગની કરવામાં આવેલ અપીલને અનુરૂપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવાઈ યાત્રાને બદલે રેલવે યાત્રાને પ્રાથમિકતા આપી. તેમણે કહ્યું કે રેલવે જેવા સાર્વજનિક પરિવહનના સાધન ફક્ત સુરક્ષિત, સુવિધાજનક અને પર્યાવરણને અનુકૂળ જ નથી પરંતુ, સમય અને ઊર્જાની પણ મોટી બચત કરાવે છે. તેમણે નાગરિકોને દેશની પ્રગતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે વધારે અને વધારે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો.

મુખ્યમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ તથા યાત્રીઓને આપવામાં આવી રહેલી સેવાઓની પ્રશંસા કરતાં કહ્યું કે ભારતીય રેલવે દેશમાં ઝડપી, સુરક્ષિત અને વિશ્વસ્તરના યાત્રા અનુભવ કરાવવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સહજ અને સાધારણ યાત્રાએ સામાન્ય જનતા વચ્ચે સાર્વજનિક પરિવહન પ્રત્યે સકારાત્મક સંદેશ પ્રસારિત કર્યો છે તથા નાગરિકોને વધુને વધુ સાવર્જનિક પરિવહન અપનાવવા માટે પ્રેરિત કર્યા છે.
 

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here