Friday, June 26, 2026
HomeAhmedabadગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે ભારત એક્સપ્રેસથી કરી મુસાફરી

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે ભારત એક્સપ્રેસથી કરી મુસાફરી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

યાત્રીઓ સાથે કરી આત્મીય વાતચીત, કેટલાય યાત્રીઓએ મુખ્યમંત્રી સાથે લીધી સેલ્ફી

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તારીખ 24 મે, 2026 ના રોજ ગાંધીનગર કેપિટલથી સૂરત સુધી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વંદે ભારત એક્સપ્રેસથી યાત્રા કરી રેલવે યાત્રીઓને સુખદ આશ્ચર્ય આપ્યું. આ અવસર પર માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા એ પણ મુખ્યમંત્રી સાથે યાત્રા કરી.

રાજ્યના મુખ્યમંત્રીને પોતાની વચ્ચે એક સામાન્ય સહ-યાત્રી રૂપે જોઈને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું. યાત્રા દરમિયાન કેટલાય યાત્રીઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સેલ્ફી લીધી તથા આ વિશેષ અવસરને પોતાના મોબાઈલ કેમેરાઓમાં કેદ કર્યો. મુખ્યમંત્રીએ યાત્રીઓથી આત્મીય સંવાદ સ્થાપિત કરતાં તેમની યાત્રા સંબંધિત અનુભૂતિઓને પણ જાણી.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને સાર્વજનિક પરિવહનના બહોળા ઉપયોગની કરવામાં આવેલ અપીલને અનુરૂપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવાઈ યાત્રાને બદલે રેલવે યાત્રાને પ્રાથમિકતા આપી. તેમણે કહ્યું કે રેલવે જેવા સાર્વજનિક પરિવહનના સાધન ફક્ત સુરક્ષિત, સુવિધાજનક અને પર્યાવરણને અનુકૂળ જ નથી પરંતુ, સમય અને ઊર્જાની પણ મોટી બચત કરાવે છે. તેમણે નાગરિકોને દેશની પ્રગતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે વધારે અને વધારે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો.

મુખ્યમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ તથા યાત્રીઓને આપવામાં આવી રહેલી સેવાઓની પ્રશંસા કરતાં કહ્યું કે ભારતીય રેલવે દેશમાં ઝડપી, સુરક્ષિત અને વિશ્વસ્તરના યાત્રા અનુભવ કરાવવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સહજ અને સાધારણ યાત્રાએ સામાન્ય જનતા વચ્ચે સાર્વજનિક પરિવહન પ્રત્યે સકારાત્મક સંદેશ પ્રસારિત કર્યો છે તથા નાગરિકોને વધુને વધુ સાવર્જનિક પરિવહન અપનાવવા માટે પ્રેરિત કર્યા છે.
 

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here