Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadમુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસ કેવડિયાની મુલાકાતે

મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસ કેવડિયાની મુલાકાતે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

આજે રૂપાણી કેવડિયા કોલોનીમાં વિવિધ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે
અમદાવાદ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.૧૬ અને ૧૭ ઓગષ્ટના બે દિવસ કેવડિયાની મુલાકાતે છે. આગામી મહિને વડાપ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓ અને સુરક્ષા અંગે અધિકારીઓ સાથે બેઠક કરીને મુખ્યમંત્રી તમામ વિકાસના કામોની મુલાકાત કરશે અને સમગ્ર પરિસ્થતિનું બારીકાઇથી નીરીક્ષણ કરશે. કેવડિયા ખાતે આગામી તા.૧૩, ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર વિદેશ નીતિને લઇને રાષ્ટ્રીય કક્ષાની બેઠક યોજાનાર છે. જેમાં તા.૧૫ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે, ત્યારબાદ તા.૩૧ ઓક્ટોબરના ફરી વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન કેવડિયા આવશે. આમ બે વખતની પીએમની કેવડિયાની મુલાકાતને લઇને સુરક્ષા માટેની સમીક્ષા અને ૩૦ પ્રોજેક્ટોના કામો વહેલા પૂર્ણ કરવા સાથે જરૂરી સૂચના અને કામગીરીનું નિદર્શન કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસ કેવડિયાની મુલાકાતે છે. આજે સાંજે ૭ કલાકે હેલિકોપ્ટર દ્વારા મુખ્યમંત્રી રૂપાણી કેવડિયા કોલોનીના હેલિપેડ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી વી.આઇ.પી. સર્કિટ હાઉસ ખાતે જઇ રાત્રે ૮ -૦૦ વાગ્યે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે શનિવારે સવારે ૮.૩૦ કલાકે કેવડિયા કોલોનીમાં જુદા જુદા પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે બાકી કામગીરી અંગે જરૂરી સમીક્ષા બેઠક યોજશે. ત્યારબાદ બપોરે ૨.૧૦ કલાકે કેવડીયા હેલિપેડ ખાતેથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ જવા રવાના થશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here