Sunday, April 20, 2025
Homenationalકાર્તિએ પૈસાની માંગ કરી હતી : ઈન્દ્રાણીનો ધડાકો

કાર્તિએ પૈસાની માંગ કરી હતી : ઈન્દ્રાણીનો ધડાકો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ચિદમ્બરમે પુત્રની મદદ કરવા કહ્યું હતું : ઈન્દ્રાણી

નવી દિલ્હી,તા. ૨૨
આઈએનએક્સ મીડિયા મની લોન્ડંગ કેસમાં ઈન્દ્રાણી મુખર્જીને તપાસ સંસ્થાઓને આપેલી જુબાનીમાં કહ્યું છે કે, પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમ સાથે તેમની મુલાકાત થઈ હતી. ચિદમ્બરમે તેમના પુત્રના બિઝનેસમાં મદદ કરવા માટે કહ્યું હતું. ઈન્દ્રાણીની સાથે વાતચીતનો વિડિયો સપાટી પર આવ્યો છે. વિડિયોમાં ઈન્દ્રાણી એમ કહેતા નજરે પડી રહ્યા છે કે, તેમની ચિદમ્બરમની સાથે મુલાકાત થઈ હતી. કાર્તિને મળવા અને મદદની વાત પણ ઈન્દ્રાણીએ સ્વીકાર કરી છે. વિડિયોમાં શરૂઆતમાં ઈન્દ્રાણી એમ કહેતા નજરે પડી રહ્યા છે કે આવતીકાલે તમામ બાબતો જાણવા મળી જશે ત્યારબાદ મુલાકાતની વાત પણ સ્વીકારતા નજરે પડે છે. ચિદમ્બરમને ૨૦૦૮માં મળ્યા હતા કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ઈન્દ્રાણી કબુલ કરતા નજરે પડે છે. ચિદમ્બરમની સાથે ૨૦૦૭માં મુલાકાત થઈ હતી. એ વખતે નોટ બ્રોકમાં મુલાકાત થઈ હતી કે કેમ તે અંગે પુછવામાં આવતા ગુપ્ત બાબત હોવાની વાત કરવામાં આવી હતી. પુત્રની મદદ કરવા માટે ચિદમ્બરમે કહ્યું હતું કે કેમ તે અંગે પુછવામાં આવતા ઈન્દ્રાણીએ હા માં જવાબ આપ્યો હતો. ઈન્દ્રાણી મુખર્જીએ અનેક પ્રકારના જવાબ આપ્યા હતા. ઈન્દ્રાણીની બાબતોને આધાર બનાવીને આગળ વધવાનો પણ કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે. ચિદમ્બરમ પોતાના વકીલોને વારંવાર કહી રહ્યા છે કે, ઈન્દ્રાણી ખોટુ બોલી રહ્યા છે. આવા પ્રશ્નના જવાબમાં ઈન્દ્રાણીએ કહ્યું હતું કે, ચિદમ્બરમ શું કહે છે તેનાથી કોઈ અસર થતી નથી. કોંગ્રેસે આજે ઈન્દ્રાણી મુખર્જીને લઈને પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ઈન્દ્રાણી પોતે પુત્રીની હત્યાના મામલામાં આરોપી તરીકે છે અને હાલમાં જેલમાં છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here