Tuesday, July 7, 2026

IPDigitalera@05 Tushar

spot_img

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજી માતાજીના રથનું પ્રસ્થાન કરાવી ભાદરવી મહાકુંભને ખુલ્લો મુક્યો

આજથી અંબાજી ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારંભ થયો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી ભાદરવી મહામેળાને ખુલ્લો મુક્યો છે. લાખો ભક્તોને આવકારવા...

ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમના લોકેશનની માહિતી મળી : સિવન

ચંદ્રની સપાટી ઉપર લેન્ડર વિક્રમના લોકેશન અંગે પાકી માહિતી મેળવી લેવામાં આવી છે. આને એક રાહતના સમાચાર તરીકે પણ જાવામાં આવી રહ્યા છે. વિક્રમ...

વડિયામાં મહોરમની તૈયારીના ભાગ રૂપે યુવાનો છેલ્લા અઢી મહિનાથી તાજીયા બનાવી રહ્યા છે

મહોરમ ની તૈય્યારી ના ભાગ રૂપે યુવાનો છેલ્લા અઢી મહિના થી તાજીયા બનાવી રહ્યા છે. મુસ્લિમ પરિવાર ના છોકરાઓ રાત દિવસ મહેનત કરી આ...

કાજલ ઓઝા વૈદ્ય બાદ નીલકંઠ વર્ણી વિવાદમાં કટાર લેખક જય વસાવડાનું પણ બાપુને સમર્થન

કથાકાર મોરારિ બાપુએ છેડેલા નીલકંઠ વિવાદમાં લેખિકા કાઝલ ઓઝા વૈદ્ય બાદ હવે જાણીતા કટાર લેખક જય વસાવડા પણ બાપુના સમર્થનમાં આગળ આવ્યા છે....

એક પણ ઘૂસણખોરને ભારતમાં રહેવા નહીં દઈએ : અમિત શાહ

અસમમાં અવૈધ પ્રવાસીઓને લઈને એનઆરસીનો વિવાદ ચાલી રહ્યો છે અને નવા એનઆરસીના લિસ્ટમાં 19 લાખ જેટલાં લોકોને ભારતીય નાગિરક ગણવામાં આવ્યા નથી. અમિત શાહે પણ...

ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે પોણા ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા

મુખ્યપ્રધાને તીર્થધામ અંબાજીમાં મા નો રથ દોરી ભાદરવી પૂનમના મહામેળાનો રવિવારે પ્રારંભ કરાવ્યો હતો. જે પ્રસંગે મુખ્યપ્રધાને ગુજરાત સુખી-સમૃધ્ધ, સલામત અને શક્તિશાળી બને તેવી...

શ્રી બી ડી સાર્વજનિક વિધાલયના ભૂતપુર્વ વિધાર્થીઓ એસો દ્વારા અભયમ અંગે સેમિનાર યોજાયો

પાટણ : શ્રી બી ડી સાર્વજનિક વિધાલયના ભૂતપુર્વ વિધાર્થીઓ ના એસો દ્રારા સરકારના માન્ય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની મહિલાઓ, માતાઓ, બહેનો માટે ઝડપી અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img