Saturday, June 27, 2026
Homenationalએક પણ ઘૂસણખોરને ભારતમાં રહેવા નહીં દઈએ : અમિત શાહ

એક પણ ઘૂસણખોરને ભારતમાં રહેવા નહીં દઈએ : અમિત શાહ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અસમમાં અવૈધ પ્રવાસીઓને લઈને એનઆરસીનો વિવાદ ચાલી રહ્યો છે અને નવા એનઆરસીના લિસ્ટમાં 19 લાખ જેટલાં લોકોને ભારતીય નાગિરક ગણવામાં આવ્યા નથી.

અમિત શાહે પણ અસમમાં આ બાબતે નિવેદન આપીને કહ્યું કે એકપણ અવૈધ પ્રવાસી એટલે કે ઘૂસણખોરી કરીને અસમમાં રહેનાર લોકોને ભારતમાં રહેવા દેવાશે નહીં. આ બાબતની પ્રક્રિયા પણ જલદી પૂરી કરી દેવાશે. અમિત શાહે આ નિવેદન ગુવાહાટી ખાતે આપ્યું છે.

આ કાર્યક્રમમાં 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા હતા. આ સિવાય અમિત શાહે કહ્યું કે જે લોકોના નામ સામેલ નથી તેઓ ટ્રિબ્યુનલમાં જઈ શકે છે. ત્યાં તેમણે પોતાની નાગિરકતા સાબિત કરવાનો મોકો આપવામાં આવશે.

અમિત શાહે આ કાર્યક્રમમાં અસમ રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 371નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભાજપની સરકાર આ કલમનું સન્માન કરે છે અને તેમાં કોઈ જ પ્રકારનો બદલાવ કરવામાં આવશે નહીં.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here