Tuesday, August 18, 2026

Aksheshkumar Savaliya

spot_img

અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના, ત્રણ યુવકો તળાવમાં ડૂબ્યા

અમદાવાદમાં મોટી ઘટના સામે આવી છે. શહેરના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. હાલ, ફાયર વિભાગ દ્વારા ત્રણેયની...

‘માં કો ગાલી નહીં સહેંગે, નહીં સહેંગે, માં કા અપમાન નહીં સહેંગે, નહીં સહેંગે’: PM મોદી

27 ઓગસ્ટના રોજ બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા દરમિયાન પીએમ મોદીના માતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. સાતમા દિવસે, પીએમ મોદીએ આગળ આવીને...

ટીવી કલાકાર પ્રિયા મરાઠેનું 38 વર્ષની વયે કેન્સરથી નિધન

મુંબઈ: 'પવિત્ર રિશ્તા' સહિતની સીરિયલોની અભિનેત્રી પ્રિયા મરાઠેનું ફક્ત ૩૮ વર્ષની નાની વયે કેન્સરથી નિધન થયું છે. બીજી તરફ 'રામાયણ' સીરિયલના સર્જક રામાનંદ સાગરના...

Gold Rate : એક જ ઝટકે સોનાના ભાવમાં તોતિંગ ઉછાળો

સોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. ગોલ્ડ $3000 પાર નીકળી ગયું છે. સિલ્વર પણ $34 પાર પહોંચી છે....

SCO માં ભારતની મોટી કૂટનીતિક જીત, પાકિસ્તાનની ફજેતી

ચીનમાં આયોજિત એસસીઓની બેઠકમાં એક બાજુ પાકિસ્તાનને જોરદાર પછડાટ મળી છે ત્યાં ભારતની મોટી કૂટનીતિક જીત થઈ છે. બેઠક પૂરી થયા બાદ શાંઘાઈ સહયોગ...

“બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું

51 શક્તિપીઠોમાંનું એક ગણાતું અંબાજી ધામ આજે ભાદરવી પૂનમ મહામેળાના પ્રારંભ સાથે જાણે દિવ્ય આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અંબાજી: અરવલ્લીના પર્વતીય વિસ્તારોમાં વસેલું યાત્રાધામ...

ભગવાન ગણેશનું નામ જપવાથી પૂર્ણ થાય છે તમામ મનોકામના

વિધ્નહર્તા, વિનાયક પ્રથમ પુજનીય દેવ એટલે ગણપતિ બાપ્પા જેમનું જાપ માત્ર કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઇ જાય છે. તો ચાલો આજે જાણીએ તેમના અલગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img