Thursday, July 16, 2026
HomeGujaratપ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની...

પ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની રાસભૂમિ ગોપનાથથી ગવાશે.

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

રામ નથી એ ભવન,વન બની જાય છે.
રામચરિત માનસ એ લવલેશથી પુર્ણેશ સુધીની યાત્રા છે.
હું રામકથા નહીં પણ જાણે કે ગુરુગાથા ગાઇ રહ્યો છું,રામકથા ઇષ્ટ,પરમપ્રિય માધ્યમ છે.”
ખજાનો અંદર છે પણ એની ચાવીનો ઝૂડો આપણા ગુરુ પાસે,મા પાસે છે.
બુદ્ધપુરુષ અને આચાર્યોને મોક્ષ,મુક્તિ કે સ્વર્ગ નહીં પણ આશ્રિતનાં દિલ સુધી પહોંચવું હોય છે.
બીજ પંક્તિઓ:
જેહિ જેહિ દેસ ધેનુ દ્વીજ પાવઇહિ;
નગર ગાંઉ પુર આગ લગાવહિં
-બાલકાંડ દોહા-૧૮૩
ધેનુ રુપ ધરિ હ્રદય બિચારિ;
ગઇ તંહાં જહં સુરમુનિ જારી
-બાલકાંડ દોહા-૧૮૪
આ બીજ પંક્તિઓ સાથે નવમા દિવસે બાપુએ નિમિતમાત્ર મનોરથી હરેશ નટવરલાલ સંઘવી(વીણા ડેવલપર્સ) પરિવાર તેમજ પદ્મશ્રીથી સન્માનિત પરમ વિરાગી રમેશ બાબાજી-જેનાં દ્વારા ૬૫૦૦૦થી વધારે ગાયોનું પાલન પોષણ થાય છે એ બદલ બાપુએ આયોજનથી માંડી બધા માટે ખૂબ જ પ્રસન્નતા,સાધુવાદ સાથે લખીને જણાવ્યું કે: બાબાજીનો ગૌસંકલ્પ અને હનુમાનજી રુદ્રનાં રૂપમાં સંરક્ષણથી,પુણ્ય પ્રેમપ્રસાદથી આ કથાનું પ્રમાણ અને પરિણામ આપણને મળ્યું છે. અગાઉ બાબાજીએ ૧૯૭૫માં કરેલી શ્રીમદ ભાગવત કથાને પુસ્તક રૂપે લખાઇ એ પછી એનું મરાઠીમાં રૂપાંતર પટવર્ધન સાહેબે કર્યું તેનું આજે વ્યાસપીઠ દ્વારા બ્રહ્માર્પણ કરવામાં આવ્યું. બાબાજી આ કથાથી ખુબ ખુશ હતા અને એક જ શબ્દ આપ્યો-એક્સેલન્ટ! આ કથા દ્વારા આજ સુધીમાં ૧૬ કરોડ રૂપિયા જેવી રાશિ ગૌશાળા માટે એકછી કરવામાં આવી છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here