Thursday, July 2, 2026

Aksheshkumar Savaliya

spot_img

‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’: શંકરાચાર્ય

ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રયાગરાજ માઘ મેળામાં સંગમ સ્નાન કર્યાં વિના જ...

મને કોઈ બાળકો માટેની ફિલ્મની ઓફર કેમ આપતું નથી?: વિદ્યા બાલન

આજના જમાનામાં લગભગ દરેક બાળક કશું સમજતું થાય એ પહેલાં સ્માર્ટફોનની સ્ક્રીન પર આંગળી વડે દ્રશ્યો બદલતું થઇ જાય છે. અબુધ મા-બાપો બાળકો કશું...

સોના-ચાંદીના ભાવ આસમાનેથી નીચે પટકાયા

સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે બજારમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે. સતત બીજા દિવસે સોના...

અંબાજી ગબ્બર ખાતે આજથી ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નો પ્રારંભ

શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 સુધી ભવ્ય '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું આયોજન કરવામાં...

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળતા મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરક્ષાના કારણોસર વિમાનને તાત્કાલિક અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ...

રણવીર સિંહ વિરુદ્ધ બેંગલુરુમાં હિન્દુ ધાર્મિક લાગણીઓ દુભાવવા અને કર્ણાટકની પ્રાચીન ‘ચાવુંડી દૈવા’ પરંપરાનું અપમાન કરવા બદલ FIR નોંધવામાં આવી

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ બેંગલુરુમાં હિન્દુ ધાર્મિક લાગણીઓ દુભાવવા અને કર્ણાટકની પ્રાચીન 'ચાવુંડી દૈવા' પરંપરાનું અપમાન કરવા બદલ FIR નોંધવામાં આવી છે. વકીલ...

ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો ઉછાળો

 વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ઐતિહાસિક રૅકોર્ડ સર્જાયો છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img