Sunday, September 13, 2026
HomeEntertainmentBollywoodસોનાક્ષી બત્રા, ‘જગદ્ધાત્રી’માં આગળની વાર્તા વિશે કહે છે, “આગળ હજી વધુ રસપ્રદ...

સોનાક્ષી બત્રા, ‘જગદ્ધાત્રી’માં આગળની વાર્તા વિશે કહે છે, “આગળ હજી વધુ રસપ્રદ વણાંક આવશે”

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

ઝી ટીવી દર્શકોના દિલોંની સાથોસાથ ટીઆરપી ચાર્ટ્સ પર પણ રાજ કરી રહ્યું છે. ‘જગદ્ધાત્રી’ એ જોરદાર રીતે આગળ વધીને તેની આકર્ષક વાર્તાથી દર્શકોના દિલ જિત્યા છે. તાજેતરના એપિસોડે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે, કેમકે દેશમુખ પરિવાર અને નાયક પરિવારે જગદ્ધાત્રી (સોનાક્ષી બત્રા) અને શિવાય (ફરમાન હૈદર)ના સંબંધો વિશે પ્રશ્નો શરૂ કર્યા છે. જ્યારે બધા જ તેમને પ્રશ્નો પૂછી રહ્યા છે, ત્યારે આજી અને માયા એ બંનેની સાથે ઉભી રહ્યા છે. માયા એ નક્કી કર્યું છે કે, બધાની સામે તેમના લગ્ન કરશે. આ જોરદાર નાટકની વચ્ચે અભિનેત્રી સોનાક્ષી બત્રા શોના આગામી વણાંક વિશે ચર્ચા કરતા કહે છે કે, શોએ દર્શકોને ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખશે. તે કહે છે કે, “આપણે તાજેતરમાં જ જોયું કે, કઈ રીતે દેશમુખ અને નાયક પરિવાર એવું પૂછી રહ્યા છે કે, શું શિવાય અને જગદ્ધાત્રીના લગ્ન ખરેખર થયા છે અને આ જ અનિશ્ચિતતાએ વાર્તામાં ઉથલ-પાથલ મચાવી છે. પણ આગળ તેનાથી પણ વધુ રોમાંચક બની રહેશે. જગદ્ધાત્રીના જીવનનું એક મોટો વણાંક આવશે અને તેની દુનિયા સંપૂર્ણપણે બદલી જશે. તે જે પરિસ્થિતિમાં હશે, તે અત્યંત અસામાન્ય,અણધારી છે અને તેની સામે એવા પડકાર હશે જે દર્શકોએ ક્યારેય નથી જોયા. હું દર્શકોને ખાતરી આપું છું કે, હવેની વાર્તા તેમના માટે આશ્ચર્ય અને લાગણીથી ભરપૂર હશે. દર્શકોએ અમારા શો, જગદ્ધાત્રી પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે અને આ વણાંકો એ તેમના માટે અમારી ભેટ છે. દરેક નવો વણાંક તેમને ટેલિવિઝન સ્ક્રીન પર જોડાયેલા રાખશે અને આગળ શું થશે તે જાણવા પણ ઉત્સુક રહેશે. કલાકારો તરીકે અમે આ સિકવન્સના શૂટિંગની મજા માણી રહ્યા છીએ. આવી આકર્ષક અને બહુસ્તરિય વાર્તા જીવનમાં હંમેશા રોમાંચક હોય છે અને મને દરેક રીતે જગદ્ધાત્રીનું પાત્ર કરવાની ખૂબ જ મજા આવે છે. હું આશા રાખું છું કે, દર્શકોને પણ આગામી વણાંકો જોવાની એટલી જ મજા આવશે, જેટલી મજા અમને તેના શૂટિંગમાં આવી છે.” જગદ્ધાત્રી અને શિવાય હવે એક મોટી અસમંજસમાં મૂકાયા છે, તેમની સામે ઘણા પ્રશ્નો ઉભા થઈ ગયા છે. શું તેઓ પરિવારની સામે ફરીથી લગ્ન કરશે? સૌથી વધુ મહત્વનું શું શિવાયનું દિલ જગદ્ધાત્રીએ તોડ્યા બાદ તે ફરીથી તેની સાથે લગ્ન કરવા તૈયાર થશે? આગામી વણાંક વિશે વધુ જાણવા જોતા રહો, ‘જગદ્ધાત્રી’ દરરોજ રાત્રે 10 વાગે ફક્ત ઝી ટીવી પર!

આ જોરદાર નાટકની વચ્ચે અભિનેત્રી સોનાક્ષી બત્રા શોના આગામી વણાંક વિશે ચર્ચા કરતા કહે છે કે, શોએ દર્શકોને ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખશે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here