Wednesday, June 24, 2026
HomeEntertainmentBollywoodસોનાક્ષી બત્રા, ‘જગદ્ધાત્રી’માં આગળની વાર્તા વિશે કહે છે, “આગળ હજી વધુ રસપ્રદ...

સોનાક્ષી બત્રા, ‘જગદ્ધાત્રી’માં આગળની વાર્તા વિશે કહે છે, “આગળ હજી વધુ રસપ્રદ વણાંક આવશે”

Date:

Related stories

તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ‘બાઘા’ના પિતા અને જાણીતા...

ગુજરાતી નાટક અને થિયેટર સૃષ્ટિના એક સુવર્ણ યુગનો અંત...

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ...

ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ને...

ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે...

ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને...

છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં...

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કંડા ગામેથી...

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં નેશનલ હાઈવે-5 (NH-5) પર ઉરની...

અમદાવાદના 53 વર્ષ જૂના સુભાષબ્રિજને તોડીને નવો બનાવાશે, મ્યુનિસિપલ...

અમદાવાદના વાહનચાલકો અને નાગરિકો માટે એક મોટા સમાચાર સામે...

ઝી ટીવી દર્શકોના દિલોંની સાથોસાથ ટીઆરપી ચાર્ટ્સ પર પણ રાજ કરી રહ્યું છે. ‘જગદ્ધાત્રી’ એ જોરદાર રીતે આગળ વધીને તેની આકર્ષક વાર્તાથી દર્શકોના દિલ જિત્યા છે. તાજેતરના એપિસોડે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે, કેમકે દેશમુખ પરિવાર અને નાયક પરિવારે જગદ્ધાત્રી (સોનાક્ષી બત્રા) અને શિવાય (ફરમાન હૈદર)ના સંબંધો વિશે પ્રશ્નો શરૂ કર્યા છે. જ્યારે બધા જ તેમને પ્રશ્નો પૂછી રહ્યા છે, ત્યારે આજી અને માયા એ બંનેની સાથે ઉભી રહ્યા છે. માયા એ નક્કી કર્યું છે કે, બધાની સામે તેમના લગ્ન કરશે. આ જોરદાર નાટકની વચ્ચે અભિનેત્રી સોનાક્ષી બત્રા શોના આગામી વણાંક વિશે ચર્ચા કરતા કહે છે કે, શોએ દર્શકોને ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખશે. તે કહે છે કે, “આપણે તાજેતરમાં જ જોયું કે, કઈ રીતે દેશમુખ અને નાયક પરિવાર એવું પૂછી રહ્યા છે કે, શું શિવાય અને જગદ્ધાત્રીના લગ્ન ખરેખર થયા છે અને આ જ અનિશ્ચિતતાએ વાર્તામાં ઉથલ-પાથલ મચાવી છે. પણ આગળ તેનાથી પણ વધુ રોમાંચક બની રહેશે. જગદ્ધાત્રીના જીવનનું એક મોટો વણાંક આવશે અને તેની દુનિયા સંપૂર્ણપણે બદલી જશે. તે જે પરિસ્થિતિમાં હશે, તે અત્યંત અસામાન્ય,અણધારી છે અને તેની સામે એવા પડકાર હશે જે દર્શકોએ ક્યારેય નથી જોયા. હું દર્શકોને ખાતરી આપું છું કે, હવેની વાર્તા તેમના માટે આશ્ચર્ય અને લાગણીથી ભરપૂર હશે. દર્શકોએ અમારા શો, જગદ્ધાત્રી પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે અને આ વણાંકો એ તેમના માટે અમારી ભેટ છે. દરેક નવો વણાંક તેમને ટેલિવિઝન સ્ક્રીન પર જોડાયેલા રાખશે અને આગળ શું થશે તે જાણવા પણ ઉત્સુક રહેશે. કલાકારો તરીકે અમે આ સિકવન્સના શૂટિંગની મજા માણી રહ્યા છીએ. આવી આકર્ષક અને બહુસ્તરિય વાર્તા જીવનમાં હંમેશા રોમાંચક હોય છે અને મને દરેક રીતે જગદ્ધાત્રીનું પાત્ર કરવાની ખૂબ જ મજા આવે છે. હું આશા રાખું છું કે, દર્શકોને પણ આગામી વણાંકો જોવાની એટલી જ મજા આવશે, જેટલી મજા અમને તેના શૂટિંગમાં આવી છે.” જગદ્ધાત્રી અને શિવાય હવે એક મોટી અસમંજસમાં મૂકાયા છે, તેમની સામે ઘણા પ્રશ્નો ઉભા થઈ ગયા છે. શું તેઓ પરિવારની સામે ફરીથી લગ્ન કરશે? સૌથી વધુ મહત્વનું શું શિવાયનું દિલ જગદ્ધાત્રીએ તોડ્યા બાદ તે ફરીથી તેની સાથે લગ્ન કરવા તૈયાર થશે? આગામી વણાંક વિશે વધુ જાણવા જોતા રહો, ‘જગદ્ધાત્રી’ દરરોજ રાત્રે 10 વાગે ફક્ત ઝી ટીવી પર!

આ જોરદાર નાટકની વચ્ચે અભિનેત્રી સોનાક્ષી બત્રા શોના આગામી વણાંક વિશે ચર્ચા કરતા કહે છે કે, શોએ દર્શકોને ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખશે.

તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ‘બાઘા’ના પિતા અને જાણીતા...

ગુજરાતી નાટક અને થિયેટર સૃષ્ટિના એક સુવર્ણ યુગનો અંત...

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ...

ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ને...

ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે...

ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને...

છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં...

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કંડા ગામેથી...

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં નેશનલ હાઈવે-5 (NH-5) પર ઉરની...

અમદાવાદના 53 વર્ષ જૂના સુભાષબ્રિજને તોડીને નવો બનાવાશે, મ્યુનિસિપલ...

અમદાવાદના વાહનચાલકો અને નાગરિકો માટે એક મોટા સમાચાર સામે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here