Sunday, September 6, 2026
HomeBusiness

Business

પર્સનલ લોન પરનું વ્યાજ પણ ટેક્સ મુક્તિનો લાભ આપી શકે છે, અહીં સમજો ગણિત

લગભગ દરેક નોકરી કરતા કે ઉદ્યોગપતિએ આવકવેરો ભરવો પડે છે. લોકો આવકવેરામાં મુક્તિ માટે ઘણા પ્રયત્નો કરે છે. કેટલાક બાળકોના શિક્ષણનો ખર્ચ બતાવે છે...

કરવેરો ભરવામાં અમદાવાદીઓ આગળ, શહેરના વિકાસ માટે માથા દીઠ 1,565 ટેક્સ ચૂકવે છે નાગરિકો

નિયમિત અને યોગ્ય ટેક્સની ચૂકવણી (Regular Tax Payment) કરવાથી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકાય છે. આજે જ્યાં એક તરફ અનેક લોકો ટેક્સ આપવાથી...

એક્સાઈઝ ઘટતા 90% રૂટ પર માલભાડામાં ઘટાડો થયો

નવી દિલ્હી : સરકાર દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનો પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની સકારાત્મક અસર જૂનમાં માલભાડા પરિવહનમાં ઘટાડાના સ્વરૂપમાં જોવા મળી હતી. ટ્રાન્સપોર્ટરોએ દેશના લગભગ...

ભારતીય શેરબજારમાં અસ્થિરતાનો દૌર કાયમ રહેતાં ભારે વધઘટની શક્યતાએ ઉછાળે સાવચેતી યથાવત્ રહેશે

અમદાવાદ : મોંઘવારી સામે કેન્દ્ર સરકારે કેટલાક પગલાં લીધા છે તેના કારણે સ્ટીલ, ખાધતેલ અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી છે પણ ફુગાવાનો...

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી વર્ષે 1200 કરોડનો વેપાર કરતા 600 એકમ બંધ થઈ જશે, લોકોએ 5થી 7% વધુ કિંમત આપવી પડશે

અમદાવાદ : કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમમાં સુધારો કરી 120 માઈક્રોન સુધીની પ્લાસ્ટિક પ્રોડક્ટના ઉત્પાદન, વપરાશ, વિતરણ કે આયાત પર મૂકેલા સંપૂર્ણ...

ખાધ ઘટાડવા પેટ્રોલ- ડીઝલ, ATFની એક્સપોર્ટ ડ્યૂટીમાં ધરખમ વધારો

ડૉલરની તુલનાએ ગગડતાં રૂપિયાને બચાવવા અને ચાલુ ખાતાની ખોટને ઘટાડવા ઉપરાંત દેશમાં પેટ્રોલ-ડીઝલની પર્યાપ્ત ઉપલબ્ધતા જાળવી રાખવાના પ્રયાસ હેઠળ સરકારે પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ...

સોનાની આયાત ડ્યૂટી 5% વધારી 15% કરાઇ, દસ ગ્રામ દીઠ સરેરાશ રૂ.2500થી વધુનો ગ્રાહકો પર બોજ

નવી દિલ્હી : ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે ત્યારે સરકાર આયાત પર આકરા નિયંત્રણો લાદી રહી છે જેના કારણે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read