Saturday, July 25, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

અમદાવાદનો શાહીબાગ અંડરપાસ રાત્રે 12થી સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે

અમદાવાદ : શાહીબાગ અંડરપાસ પરથી પસાર થતા રેલવે ટ્રેક નીચે લગાવવામાં આવેલી પ્લેટો જર્જરીત સ્થિતિમાં હોવાથી તેના રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં આગામી...

જીપીબીએસ 2025 બિઝનેસ એક્સ્પોની નિકોલ, અમદાવાદ ખાતે પ્રમોશનલ ઈવેન્ટ યોજાઈ

સરદારધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત "જીપીબીએસ 2025" દેશ કા એક્સ્પોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર,...

પીએન ગાડગીલ જ્વેલર્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર સપ્ટેમ્બર 10, 2024 ના રોજ ખુલશે

પી.એન. ગાડગિલ જ્વેલર્સ લિમિટેડ (‘Company’)એ પોતાના આઈપીઓ (પ્રારંભિક જાહેર ભરણા)ને તા. 10 સપ્ટેમ્બર, 2024 મંગળવારના રોજ ખોલવાની દરખાસ્ત કરી છે. બિડ-ઑફરની અંતિમ તારીખ 12મી...

બોટાદના સાલૈયામાં 40થી 45 જેટલી ગાયોના મૃત્યુથી ખળભળાટ

બોટાદ તાલુકાના સાલૈયા ગામે રાધિકાશ્રી પાંજરાપોળ ગૌશાળામાં નિભાવ માટે સરકાર ગ્રાન્ટ આપતી હોવા છતાં ટ્રસ્ટીના પશુપાપના કારણે થોડા દિવસ પૂર્વે એકસાથે 40થી 45 જેટલા...

ગાંધીનગર જિલ્લામાં મેઘો મહેરબાન , સૌથી વધુ માણસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની સિઝન આક્રમક બની હોય તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે. બે દિવસથી જિલ્લામાં મેઘરાજા મહેર કરી રહ્યા છે. ત્યારે...

મહેમદાવાદ તાલુકામાં પશુ ચોરી કરતી ગેંગના પાંચ સાગરિત કણભા પોલીસે પકડી પાડયા

નડિયાદ: મહેમદાવાદ તાલુકામાં પશુ ચોરી કરતી ગેંગના પાંચ સાગરિત કણભા પોલીસે પકડી પાડયા છે. ધોળકાના પાંચ શખ્સોએ ૪ ગામમાંથી ૧૭ પશુઓ ચોરી કરી હોવાની...

અમદાવાદમાં ગણેશ મહોત્સવ પ્રસંગે વિવિધ વોર્ડમાં ગણેશ મૂર્તિ વિસર્જન માટે ૮૦ લાખના ખર્ચે ૫૧ કુંડ તૈયાર

૭ થી ૧૭ સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં ગણેશ મહોત્સવ પ્રસંગે વિવિધ મંડળ,સંસ્થાઓ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે. સાત ઝોનમાં ગણેશ મૂર્તિના વિસર્જન માટે રુપિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read