Saturday, July 25, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

ચંદ્રયાન-4 સેમ્પલ લાવશે અને અમદાવાદની PRL ખાતે તેના ઉપર વિશ્લેષણ થશે

દેશ અને વિશ્વમાં જાણીતી અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ખાતે ચંદ્રયાન-4 દ્વારા ભેગા કરવામાં આવેલા ચંદ્રના અવશેષો અને નમૂનાઓનું વિશ્લેષણ થશે. 2028માં ઈસરો દ્વારા...

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો વધતો જતો કહેર, શંકાસ્પદ 27 કેસ, 14ના મોત

અમદાવાદ : હાલમાં ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી...

વિવેકાનંદ કોલેજની બિલ્ડિંગ સીલ કરાતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદ પૂર્વમાં રાયપુર દરવાજા સામે આવેલી વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગ કેમ્પસ વર્ષો જુનુ કેમ્પસ છે અને આ બિલ્ડીંગમાં યુજી-પીજીની ઘણી કોલેજો છે ચાલે છે ત્યારે...

ગુજરાતમાં 70 કરોડના ખર્ચે બનેલો ફ્લાયઓવર 3 મહિનામાં જ બિસ્માર, મુખ્યમંત્રીએ કર્યું હતું લોકાર્પણ

ડાકોર બાયપાસ રોડ પર ઠાસરા, કપડવંજ અને નડિયાદ જવાના રસ્તા ઉપર રૂ.70 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ફલાયઓવર બ્રિજમાં ત્રણ મહિનામાં જ લોખંડનો પાટો ઉંચો...

AMCએ ‘છોડમાં રણછોડ’ જોવાના બદલે 5 વર્ષમાં હજારો વૃક્ષોનો સોથ વાળી દીધો

અમદાવાદ:શાસ્ત્ર અનુસાર દરેક છોડમાં રણછોડ હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છોડમાં રણછોડ જોવાના બદલે 5 વર્ષમાં વિવિધ પ્રોજેકટના નામે 6536 વૃક્ષો કાપી નાંખ્યા છે....

દહેગામમાં વધુ એક ગામની જમીનનો બારોબાર સોદો, હવે કાલીપુરા જમીન વેચી દીધી હોવાનો ઘટસ્ફોટ

ગાંધીનગર જિલ્લામાં હવે ગામોના બારોબાર વેચાણ દસ્તાવેજ થઈ જવાનો જાણે કે સિલસિલો શરૂ થયો હોય તેમ દહેગામ તાલુકાના સાપા ગ્રામ પંચાયતના પેટાપરા કાલીપુરા ગામની...

આજે બપોરે 2ઃ00થી રાત્રે 12 વાગ્યા સુધી અમદાવાદના આ રસ્તા બંધ રહેશે, જાણી લો વૈકલ્પિક રૂટ

આજે મોહર્રમ છે ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા માતમ મનાવાશે. મોહર્રમ નિમિત્તે તાજિયાના જુલુસ નીકળશે. આ વર્ષે જુલુસમાં 93 તાજિયા, 20 અખાડા, 78 ઢોલ-તાંસા-છેય્યમ પાર્ટીઓ,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read