Friday, June 19, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો , અન્ય મેટ્રો શહેરોની તુલનાએ સસ્તા ઘર

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને શાંતિમય જીવન પસાર કરવા માટે વખણાતા અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં મકાનના ભાવ 1 ટકા વધ્યા છે. દેશના ટોચના આઠ...

વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ દ્વારા આજે તેની ફ્લેગશિપ ઇવેન્ટ : જે 13 જુલાઇ, 2024 ના રોજ અમદાવાદ માં યોજાવાની છે

વાઇબ્રન્ટ સમિટ 3 વિશે જણાવતાં કંપની ના ચેરમેન અને ફાઇન્ડર શ્રી કૌશલ શાહે જણાવ્યું : વાઇબ્રન્ટ સમિટ 3.૦ એ જમીન અને રિયલ એસ્ટેટ ના...

ભગવાન જગન્નાથના મોસાળમાં રસોડાં માં જૂની પરંપરાથી ભોજન પીરસાશે

જગતના નાથની નગરચર્યાને હવે ફક્ત ગણતરીની કલાકો જ બાકી રહી છે. 7 જુલાઈને રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાગ જગન્નાથની રથયાત્રા નીકળશે, જેની તડામાર તૈયારીઓ શરૂ...

અમદાવાદના એસજી હાઇવે પર કોર્પોરેટર કાફેના બર્ગરમાં જીવાત નીકળી, યુવકે ફરિયાદ કરી તો કહ્યું- જે કાર્યવાહી કરવી હોય એ કરો

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલાં કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટની ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. શહેરના એસજી હાઈવે પર રાજપથ-રંગોલી...

૧૪૭મી નગર રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેરમાં “નો પાર્કીંગ ઝોન” જાહેર

અમદાવાદ શહેરમાં આગામી તા.૭/૭/૨૦૨૪નાં રોજ જગન્નાથ મંદિરની ૧૪૭મી નગર રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેરનાં નીચે જણાવેલ વિસ્તારોના જાહેરમાર્ગોને તા.૬/૭/૨૦૨૪ તથા તા.૭/૭/૨૦૨૪ ના રોજ દિન-૨ પુરતો...

બાવળા ખાતે પ્રાકૃતિક ખેતી માટે ખરીફ પાકની પૂર્વતૈયારીના ભાગરૂપે મીટિંગનું આયોજન થયું

આ તાલીમમાં ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલા અટલ કોમ્યુનિટી હોલ ખાતે પ્રાકૃતિક ખેતી માટે ખરીફ પાકની પૂર્વતૈયારીના ભાગરૂપે તેમજ પ્રાકૃતિક...

અમદાવાદની રથયાત્રામાં હાથરસની ઘટનાને લઈ અપીલ:મંદિરના ટ્રસ્ટીએ કહ્યું- ધક્કામુક્કી ન થાય તેના માટે દૂરથી દર્શન કરવા, ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા

આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. રથયાત્રામાં ભગવાનના દર્શન માટે લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. રથયાત્રાને લઈ આજે મંદિરના ટ્રસ્ટી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read