Saturday, July 25, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

ચાંદીપુરા વાઇરસથી શંકાસ્પદ વધુ એક બાળકનું મોત: મૃત્યુ આંક સાત થયો,

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રિએ શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસની સારવાર હેઠળ બાળકનું મોત નીપજ્યું છે. જેને લઈને મૃત્યુ આંક છ થયો...

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ૬૨માં જન્મદિવસ નિમિત્તે સિગ્નલ સ્કૂલના બાળકો અને વાલીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ

ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ , અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને મ્યુનિસિપલ સ્કૂલ...

સગીરાના 7 મહિનાના ગર્ભપાતની હાઇકોર્ટે આપી મંજૂરી

ગુજરાત હાઇકોર્ટમાં તાપીની 15 વર્ષ અને 09 માસની સગીરાના 27 સપ્તાહના ગર્ભપાત માટે તેના પિતાએ એડવોકેટ પી.વી.પાટડિયા દ્વારા અરજી કરી હતી, જે જજ નિર્ઝર...

અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો , અન્ય મેટ્રો શહેરોની તુલનાએ સસ્તા ઘર

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને શાંતિમય જીવન પસાર કરવા માટે વખણાતા અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં મકાનના ભાવ 1 ટકા વધ્યા છે. દેશના ટોચના આઠ...

વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ દ્વારા આજે તેની ફ્લેગશિપ ઇવેન્ટ : જે 13 જુલાઇ, 2024 ના રોજ અમદાવાદ માં યોજાવાની છે

વાઇબ્રન્ટ સમિટ 3 વિશે જણાવતાં કંપની ના ચેરમેન અને ફાઇન્ડર શ્રી કૌશલ શાહે જણાવ્યું : વાઇબ્રન્ટ સમિટ 3.૦ એ જમીન અને રિયલ એસ્ટેટ ના...

ભગવાન જગન્નાથના મોસાળમાં રસોડાં માં જૂની પરંપરાથી ભોજન પીરસાશે

જગતના નાથની નગરચર્યાને હવે ફક્ત ગણતરીની કલાકો જ બાકી રહી છે. 7 જુલાઈને રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાગ જગન્નાથની રથયાત્રા નીકળશે, જેની તડામાર તૈયારીઓ શરૂ...

અમદાવાદના એસજી હાઇવે પર કોર્પોરેટર કાફેના બર્ગરમાં જીવાત નીકળી, યુવકે ફરિયાદ કરી તો કહ્યું- જે કાર્યવાહી કરવી હોય એ કરો

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલાં કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટની ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. શહેરના એસજી હાઈવે પર રાજપથ-રંગોલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read