Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

spot_imgspot_img

નાથની નગરચર્યા:ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ ખેંચવા 120 ખલાસી સજ્જ

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આગામી 12 જુલાઈના રોજ યોજાશે કે કેમ એની મંદિર કે સરકાર તરફથી હજી...

અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયી, ફાયરબ્રિગેડની ટીમે દટાયેલા ત્રણ લોકોને બહાર કાઢ્યા

ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મકાનની બહાર ભયજનક મકાન હોવાની જાહેર નોટિસ લગાવીને ગયા છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર આજે વહેલી સવારે મકાનનો...

અમદાવાદમાં હિટ એન્ડ રન: બેફામ કાર રસ્તા પર સૂતા શ્રમજીવીઓ પર ફરી વળી, મહિલાનું મોત

અમદાવાદ: શહેરમાં શિવરંજની પાસે વીમા નગર નજીક સોમવારે મોડી રાતે 12.46 કલાકે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કારે ઝૂંપડાની બહાર રસ્તા પર...

જગન્નાથની રથયાત્રા પહેલા યોજાશે જળયાત્રા, 8 કળશમાં પાણી લાવી જળાભિષેક કરાશે, 50થી ઓછાં લોકો હાજર રહેશે

અમદાવાદ: કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે કે કેમ તેના પર હજી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જો કે રથયાત્રા...

કોરોના અ‍પડેટ: ત્રણ મહિના બાદ દેશમાં 50 હજારથી ઓછા દૈનિક કેસ નોંધાયા, 1167ના મોત

અમદાવાદ: દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ત્રણ મહિના બાદ એટલે 91 દિવસ...

​​​​​​​કેન્દ્રીય ગૃહમંત્રી ‘અમિત શાહ’ અમદાવાદમાં :અમદાવાદ-ગાંધીનગરને જોડતો 1.5 કિ.મી. લાંબો વૈષ્ણોદેવી બ્રિજ તૈયાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. તેમણે અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ કરી વાહનચાલકો માટે ખુલ્લો મૂક્યો...

ફાધર્સ ડે વિશેષ : 634 પિતાએ સંતાનોને આપી કિડની ,8 વર્ષમાં 537 પુત્રને,97 પુત્રીને કિડનીનું દાન આપી બચાવી જિંદગી

અમદાવાદ: માતા-પિતા બાળકને જન્મ આપીને જીવન આપતાં હોય છે તેમ જ માતા બાળકનું લાલન-પાલન જ્યારે પિતા બાળક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img