Tuesday, August 25, 2026
HomeGujarat

Gujarat

વ્યાસપીઠનું મૂલ્યાંકન ક્યારેય થઈ શકતું નથી.

શૃંગીઋષીની તપોભૂમિ ઋષ્યશૃંગ આશ્રમ લખીસરાયથી આરંભાયેલી રામકથા બીજા દિવસમાં પ્રવેશી ત્યારે પ્રગટ-અપ્રગટ બહુવિધ ચેતનાઓને વંદન કરીને નાની-મોટી જિજ્ઞાસાઓ સંતોષતા કહ્યું પ્રેમનો સંબંધ નિર્ગુણથી હોય...

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથમાં ભોળાનાથના દર્શન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદીના પ્રવાસ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ સોમનાથ પહોંચ્યા...

પતંગ ચગાવતી વખતે 9 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાયો

સુરત શહેરમાં પતંગ ચગાવતી વખતે બાળક ચોથા માળેથી પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ...

નવા વર્ષે અંબાણી પરિવાર સોમનાથ મહાદેવના શરણે, 5 કરોડનું દાન આપ્યું

ગીર સોમનાથ: દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી....

અંબાજીમાં આજે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી

બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે 3 જાન્યુઆરીના રોજ જગતજનની મા અંબાનો પ્રાગટ્યોત્સવ (પોષી પૂનમ)...

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ

ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે 1500...

સુરત શહેરમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે ફરી એકવાર ડીંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read