Sunday, July 26, 2026
HomeGujarat

Gujarat

કપાસનું વાવેતર ઘટયાના નિર્દેશો વચ્ચે કોટન વોશ્ડમાં આગેકૂચ

મુંબઈ : તેલિ-બિયાં બજારમાં આજે આયાતી પામતેલ તથા સોયાતેલના ભાવમાં તેજી આગળ વધી હતી જ્યારે સનફલાવરના ભાવ જળવાઈ રહ્યા હતા. સિંગતેલ તથા...

ખેડૂતો માટે ખુશખબર: જૂનની ઘટ જુલાઈમાં થશે પૂરી, રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

જૂન મહિનામાં મેઘરાજાએ ભલે ગુજરાતના ખેડૂતોને નિરાશ કર્યા હોય પણ જુલાઈ મહિનામાં મેઘરાજા ગુજરાતના ખેડૂતો નિરાશ નહિ થવા દે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા...

Surat: બ્રિજ સીટીના બ્રિજમાં થશે વધારો, છ મહિનામાં જ નવા ત્રણ બ્રિજ ખુલ્લા મુકાશે

સુરત: સુરત શહેરની ઓળખ પહેલા ફક્ત ટેકસટાઇલ અને ડાયમંડ સીટી તરીકે જ થતી હતી. પણ હવે શહેર બ્રિજ સીટી (Bridge City) તરીકેની નવી...

અમદાવાદમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ,સૌથી વધુ મણિનગરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ

અમદાવાદમાં મોડી રાત્રે ચાર કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની તોફાની બેટિંગથી પ્રશાસનની પ્રિ- મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. જૂનાગઢના...

જગન્નાથ રથયાત્રા : અમદાવાદમાં ભગવાનની 144મી રથયાત્રા સંપન્ન, રથ નિજમંદિર પહોંચ્યા

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રી સંપન્ન થઈ છે. રથ નિજમંદિર પરત ફર્યા છે. નિર્વિઘ્ને રથયાત્રી સંપન્ન થઈ છે. માત્ર ત્રણ કલાક...

ગુજરાતમાં 5 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં મેઘરાજાની થશે વિશેષ મહેર ?

અમદાવાદઃ ગુજરાતમાં રવિવારથી  ચોમાસુ ફરી જામશે અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા...

રથયાત્રા મહોત્સવ: રથયાત્રા પૂર્વે જગનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયુ , મંદિર પરિસરમાં ગજરાજનું પૂજન કરાયું

સોમવારે અમદાવાદમાં સમગ્ર રૂટ પર કર્ફ્યૂ વચ્ચે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. ત્યારે રથયાત્રા પૂર્વે આજે ભગવાન સોનાવેશ ધારણ કરશે. ભગવાનના સોનાવેશ ધારણની વિધિ શરૂ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read