Saturday, August 29, 2026
HomeGujarat

Gujarat

સુરતની ‘આયેશા’ પુલ પરથી તાપી નદીમાં છલાંગ લગાવે તે પહેલા લોકોએ બચાવી લીધી

સુરત: અમદાવાદના 'આયેશા' આપઘાત કેસ ની આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. તમામ લોકો આયેશાના ન્યાય અપાવવાની અને આરોપી પતિને કડકમાં કડક સજા થાય...

PM નરેન્દ્ર મોદી સૈન્ય વડાઓની કોન્ફરન્સમાં સામેલ થવા કેવડિયા પહોંચ્યા

PM નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજીત સૈન્ય વડાઓની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. સવારે દિલ્હીથી વિમાન મારફતે અમદાવાદ પહોંચ્યા...

સરકારે ખાનગી સ્કૂલોની સરખામણીએ માત્ર 20 જ સરકારી સ્કૂલોને મંજુરી આપી

રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 446 ખાનગી સ્કૂલોને મંજુરી આપી, 17 સરકારી સ્કૂલોમાં 18 હજાર ઓરડાની ઘટરાજ્યમાં ખાનગી સ્કૂલોની મોંઘી ફીને લઈ વાલીઓ હેરાન...

ઇલેક્ટ્રોથર્મમાં સંજય ભંડારીની એડિ.ડાયરેકટર તરીકે નિમણૂંક પર એનસીએલટીની રોક

ઇલેક્ટ્રોથર્મ કંપનીના કરોડોના કૌભાંડ બાદ એનસીએલટીનો બહુ મહત્વનો આદેશ - ઇલેક્ટ્રોથર્મ કંપનીના સ્વતંત્ર ડિરેકટરો દ્વારા કંપની હડપ કરવાના કારસાને નેશનલ કંપની લો ટ્ર્રિબ્યુનલ(એનસીએલટી)માં પડકાર...

વ્યાજખોરોના લીધે બિલ્ડરનો આપઘાત, મોત પહેલા DCPને કરી વિનંતી

અમદાવાદ: 27 ફેબ્રુઆરીએ જીવન ટૂંકાવનારા જુહાપુરાના 51 વર્ષીય બિલ્ડરનો વિડીયો બુધવારે વાયરલ થયો હતો. વિડીયોમાં તેમણે ઝોન-7ના ડીસીપી પ્રેમસુખ ડેલુને સંબોધીને આરોપ લગાવ્યો છે...

સોલા વિસ્તારમાં સિનિયર સિટીઝન દંપતીની હત્યા, લૂંટના ઈરાદે હત્યાની આશંકા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં શુક્રવારે વહેલી સવારે એક ચકચારી ઘટના સામે આવી છે. સોલા વિસ્તારમાં બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારના થલતેજ પાસે...

ગુજરાતમાં રોજ ૨૦ લોકોના આપઘાત અને ચાર દુષ્કર્મની ઘટના

ગાંધીનગર: ગુજરાતમાં દરરોજની ૨૦ આત્મહત્યા, ૪ કરતાં વધુ બળાત્કાર, ૩૦ જેટલી ચોરી થાય છે, જ્યારે દરરોજના ૫૭ જેટલાં અપમૃત્યુ અને ૩૭ લોકો આકસ્મિત રીતે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read