Saturday, July 25, 2026
HomeGujarat

Gujarat

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકાર દ્વારા મકરસંક્રાંતિ અંતર્ગત ચાલી રહેલ કરુણા અભિયાન

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકાર દ્વારા મકરસંક્રાંતિ અંતર્ગત કરુણા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ તેમજ પશુઓને  સારવાર...

ગુજરાતમાં ૧૬મીથી રસીકરણ શરૂ થશે

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વેકિસનનો પ્રથમ જથ્થા મંગળવારે પૂણેથી વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. જ્યારે અજે બુધવારે સુરત, વડોદરા અને રાજકોટ માટે...

વડોદરામાં બૂલેટ ટ્રેન સ્ટેશનના પાર્કિંગ અને મોલ માટે ૨૧૦ વૃક્ષ કપાશે

વડોદરા: અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૭ની સામે આવેલી આરએન્ડબીની જગ્યામાં ૫૦થી ૧૦૦ વર્ષ જૂનાં અંદાજે ૨૧૦ ઝાડ કપાશે. બૂલેટ ટ્રેન...

અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઇકાલે અમદાવાદના પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડ માં રૂ. ૪ કરોડના ખર્ચે નવનિર્મિત ૩ સ્માર્ટ મોડલ સ્કૂલ,  રૂ.૨૩.૬૪ કરોડના...

માસ્ક નહિ પહેરી ઊલટાનું પોલીસને લાફો મરનાર યુવકને કોર્ટે રૂ. દસ હજાર ભરાવડાવ્યા અમદાવાદ, તા.૧૨ શહેરના અખબારનગર સર્કલ પાસે...

શહેરમાં છેલ્લા 24 કલાકમાં મોબાઇલ ફોન લૂંટની ત્રણ ઘટના બની

અમદાવાદ : જેમાંથી એક ઘટના તો ઝોન -3 ડીસીપી ઓફિસની બહાર જ બની હતી. તેમ છતાં હજુ સુધી પોલીસ એક પણ ઘટનામાં એક પણ...

શહેરોની ખાનગી સ્કલોમાં પ્રથમ દિવસે ૬૫થી૭૦ ટકા અને ઘણી સ્કૂલોમાં તો ૭૫ ટકાથી વધુ હાજરી નોંધાઈ

અમદાવાદ : કોરોનાકાળમાં અંતે ૨૯૦ દિવસ બાદ ગુજરાતમાં આજથી સ્કૂલો વિદ્યાર્થીઓ માટે ખુલી હતી અને ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં કલાસરૃમ શિક્ષણ માટે બોલાવવામા આવ્યા હતા.આટલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read