Saturday, July 18, 2026
HomeGujarat

Gujarat

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેને તલગાજરડા નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા, આજે સવારે નવ વાગ્યે સમાધિ અપાઈ

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું મંગળવારે મોડીરાત્રે તલગાજરડા ખાતે પોતાના નિવાસસ્થાને નિધન થયું હતું. 75 વર્ષીય નર્મદાબેનના નિધન મહુવા પંથકમાં શોકનો...

ધ વેલ્થ કંપનીએ ભારતના રિયલ એસ્ટેટની ક્ષમતાનો લાભ મેળવવા રૂપિયા 2000 કરોડનું ભારત ભૂમિ ફંડ લોંચ કર્યું

પેન્ટોમેથ ગ્રુપનો ભાગ ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તેના પાંચમી વેલ્યુ ફંડ સિરીઝ હેઠળ ભારત ભૂમિ ફંડ લોંચ કર્યું છે, જે રૂપિયા...

શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું

દેવભૂમિ દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ગૌશાળાના સંચાલકોને પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ...

ડ્રિમ અલ્ટીમેટ ટેબલ ટેનિસ જુનિયર્સ ના સીઝન 1 માં કોલકાતા થન્ડર્સ વિજેતા બન્યા  

ભારતના સૌથી પ્રતિભાશાળી અંડર -15 ટેબલ ટેનિસ ખેલાડીઓ વચ્ચે રમાયેલી પ્રથમ સિઝનની ડ્રીમ યુટીટી જુનિયર્સ ટૂર્નામેન્ટ રવિવારે સાંજે એક રસપ્રદ ફાઇનલ સાથે પૂર્ણ થઈ. આખી...

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી પહોંચ પૂરી પાડવા 4 નવી ઈન્ટરલાઈન ભાગીદારી કરી

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તેણે ઉભરી રહેલા બજારોમાં ચાર મહત્વની એરલાઈન્સ સાથે ઈન્ટરલાઈન પાર્ટનરશીપ કરી છે. આ...

રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો

તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો ; મોરારીબાપુ

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ અનુભવ્યું કે આજે વ્યાસપીઠ જાણે અનરાધાર વરસી રહી હતી. માનસ કથાના આ "પ્રેમ ઘાટ" પરથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read