Friday, July 17, 2026
Homenational

national

કર્ણાટકમાં મુસ્લિમ સંઘ 13 કોલેજ ખોલશે, જ્યાં હિજાબ બૅન નહીં હોય

બેંગલુરુ : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ હિજાબ વિવાદ ફરી વકરે તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના દક્ષિણના જિલ્લાઓનાં મુસ્લિમ સંગઠનોએ રાજ્યમાં નવી 13...

ધરતીની સૌથી નજીક આવ્યો ચંદ્રમા, ગુજરાત, દિલ્હી-અજમેર સહિત વિશ્વભરમાં 15% વધુ ચમકતો દેખાયો ચાંદ

નવી દિલ્હી : દુનિયાભરમાં ગુરુપૂર્ણિમાના દિવસે ચાંદની વધુ જ ચમકતી જોવા મળી. આમ તો દર મહિનાની પૂનમે ચંદ્ર આખો એટલે કે ફુલ મૂન દેખાય...

ગુજરાત કોંગ્રેસની કમાન હાઈકમાન્ડે ફરીવાર રાજસ્થાનના CM અશોક ગેહલોતના હાથમાં સોંપી

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં ઉકળતો જૂથવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. તે ઉપરાંત કોંગ્રેસના નવા પ્રભારી સામેની પક્ષના કાર્યકરો અને નેતાઓની નારાજગીથી પણ હાઈકમાન્ડ...

પલાનીસ્વામી AIADMKના વચગાળાના મહાસચિવ પદે ચૂંટાયા

ચેન્નઈ : મદ્રાસ હાઈકોર્ટની લીલી ઝંડી મળ્યા બાદ એડપ્પાડી કે. પલાનીસ્વામીને પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠકમાં AIADMKના વચગાળાના મહાસચિવ પસંદ કરાયા. બેઠકમાં AIADMK જનરલ કાઉન્સિલે...

વિદેશી ઉડાન થશે સસ્તી, ઘરેલૂ એરલાઇન્સને ATF પર નહીં આપવી પડે એક્સાઇઝ ડ્યૂટી

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી સસ્તી થઇ શકે છે. નાણાં મંત્રાલયે (Finance Ministry) ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું સંચાલન કરનારી ડોમેસ્ટિક એરલાઇન્સને તેલ માર્કેટિંગ કંપનીઓથી વિમાન ઇંધણ...

5 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, 40 લોકો હજુ પણ ગુમ

શ્રીનગર : અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનાથી થયેલી દુર્ઘટના પછી રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. આઈટીબીપીના જવાનો પણ શનિવારે...

ટીવી એન્કર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાની રાહત મળી

નવી દિલ્હી : રાહુલ ગાંધીના નિવેદનને ખોટા સંદર્ભમાં ફેલાવવા કરવા બદલ ટીવી એન્કર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાની રાહત મળી છે. રોહિત રંજને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read