Tuesday, March 10, 2026
HomeSports

Sports

spot_imgspot_img

ઓમિક્રોનનો ખતરો હોવા છતાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને વન ડે રમવા જશે

BCCIએ ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પગલે વિશ્વના તમામ દેશ અલર્ટ થઈ ગયા છે, ત્યારે ટીમ...

ઓમિક્રોનનો ખતરો હોવા છતાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને વન ડે રમવા જશે

BCCIએ ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પગલે વિશ્વના તમામ દેશ અલર્ટ થઈ ગયા છે, ત્યારે ટીમ...

જીત્યા પછી સાક્ષી ધોનીને ભેટી પડી: ઝિવા પણ પિતાને વળગી પડતાં એક પર્ફેક્ટ પરિવાર જોવા મળ્યો

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈ સુપરકિંગ્સ ફરી એકવાર ચેમ્પિયન બની ગઈ છે. ચેન્નઈએ ચોથીવાર IPLનું ટાઈટલ પોતાને નામ કર્યું છે. આ દરમિયાન CSKના...

Avi Barot Death : સૌરાષ્ટ્રના યુવાન ક્રિકેટર અને ઈન્ડિયા U-19ના પૂર્વ કેપ્ટન અવીને હાર્ટ એટેક આવતા મૃત્યુ

રાજકોટ : સૌરાષ્ટ્રના યુવાન રણજી ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના અંડર-19ના પૂર્વ કપ્તાન અવી બારોટનું નાની વયે નિધન થયું છે. 29 વર્ષના અવી બારોટનું ગઈકાલે અવસાન...

T20 World Cup: ટીમ ઇન્ડિયાની નવી જર્સીના રંગમાં રંગાયું બુર્જ ખલિફા

ટી 20 વર્લ્ડ કપ 2021માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી ગઈકાલે જ લોન્ચ કરવામાં આવી હતી. આ જર્સી ટીમ ઇન્ડિયાના ફેન્સ દ્વારા પ્રેરિત છે....

પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ટ્વીટ કરી પિતાને પ્રાર્થનામાં યાદ કરવાનું કહ્યું

પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું રવિવારે નિધન થઈ ગયું છે. પાર્થિવ પટેલે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું...

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી રાજીનામુ આપી શકે છે; વનડે અને T-20માં રોહિત શર્મા બની શકે છે કેપ્ટન..

ભારતીય ક્રિકેટ ટીમમાં આગામી દિવસોમાં વ્હાઈટ બોલ ક્રિકેટમાં મોટું પરિવર્તન આવે તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img