Sunday, June 28, 2026
HomePoliticsપંજાબમાં પ્રદર્શનકારીઓએ ટોલ પ્લાઝાને ફ્રી કરાવ્યા, રેલવે ટ્રેક પર બેઠા; આજે ચંદીગઢમાં...

પંજાબમાં પ્રદર્શનકારીઓએ ટોલ પ્લાઝાને ફ્રી કરાવ્યા, રેલવે ટ્રેક પર બેઠા; આજે ચંદીગઢમાં બેઠક

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવી દિલ્હી: પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે ત્રીજો દિવસ છે. તેઓ હરિયાણાની શંભુ બોર્ડર પર પાક માટે એમએસપીની ગેરંટી સહિતની અન્ય માંગણીઓ પૂરી કરવા ધામા નાંખ્યા છે. અહીં હરિયાણા પોલીસે ખેડૂતોને 7 લેયર બેરિકેડ અને ટીયર ગેસના શેલ છોડીને 3 દિવસ માટે રોક્યા છે.હરિયાણા સાથે જોડાયેલી પંજાબની ખનૌરી અને ડબવાલી બોર્ડર પણ ત્રણ દિવસ માટે બંધ છે. બીજી તરફ આજે ફરી 3 કેન્દ્રીય મંત્રીઓ ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે આંદોલન ખતમ કરવા માટે બેઠક કરશે. બંને પક્ષો વચ્ચે 7 દિવસમાં આ ત્રીજી બેઠક હશે.આ દરમિયાન, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું- કેન્દ્રએ અમારી વાતો સાંભળવી પડશે, નહીં તો જે થશે તે યોગ્ય રહેશે નહીં. અમે આજે કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી છે અને અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી તેમની સાથે વાત કરે જેથી અમે અમારી માંગણીઓના ઉકેલ સુધી પહોંચી શકીએ.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here