Saturday, August 15, 2026
Homenationalકેન્યામાં દુષ્કાળ: ભૂખ અને તરસથી વલખાં મારતાં પ્રાણીઓ મોતને ભેટ્યાં

કેન્યામાં દુષ્કાળ: ભૂખ અને તરસથી વલખાં મારતાં પ્રાણીઓ મોતને ભેટ્યાં

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

કેન્યા ભયંકર દુષ્કાળની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં ભયંકર દુષ્કાળની અસર ત્યાંનાં પશુ-પંખી અને પ્રાણીઓ પર પણ પડી છે. આ દરમિયાન ભૂખ અને તરસથી વલખાં મારતા મોતને ભેટેલા જિરાફોની કાળજું કંપાવી દે તેવી તસવીરો સામે આવી છે. ઈન્ટરનેટ પર જે તસવીરો શેર કરવામાં આવી રહી છે એ કેન્યાના ઉત્તર-પૂર્વીય શહેર વઝીરમાં સાબુલી વન્યજીવ અભયારણ્યની અંદર છ જિરાફ મૃત હાલતમાં પડેલા છે.

ભૂખ અને તરસને કારણે વન્યજીવો મોતને ભેટ્યા
આ તસવીર ભૂખ અને તરસથી વલખાં મારી રહેલા જિરાફોનાં મોતને ભેટ્યા બાદની છે. જણાવવામાં આવી રહ્યું છે કે જિરાફ નજીકમાં સુકાયેલા જળાશયમાં પાણી પીવાના પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ કાદવના ફસાઈ ગયા હતા અને તમામ જિરાફો મોતને ભેટ્યા હતા. બાદમાં ત્યાંથી જિરાફના મૃતદેહોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી આ તસવીરો લેવામાં આવી હતી. જળાશયના પાણીને દૂષિત થતું અટકાવવા માટે આ મૃત પડેલા જિરાફોને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા હતા.અન્ય એક તસવીરમાં આઈરીબ ગામના મદદનીશ ચીફ અબ્દી કરીમ છ જિરાફના મૃતદેહને જોઈ રહ્યા છે. આ વિસ્તાર સાબુલી વન્યજીવ સંરક્ષણ હેઠળના આઇરીબ ગામની બહારના ક્ષેત્રમાં આવેલો છે. આ તસવીર 10મી ડિસેમ્બરે લેવામાં આવી હતી.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here