Thursday, July 2, 2026
Homecharityજીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આણંદમાં 500થી વધુ જરૂરિયાતમંદો ને મગ પુલાવનું નિઃશુલ્ક...

જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આણંદમાં 500થી વધુ જરૂરિયાતમંદો ને મગ પુલાવનું નિઃશુલ્ક વિતરણ

Date:

Related stories

ભારતીય ઘરો માટે ભવિષ્યલક્ષી ઉત્પાદન ઉદ્યોગ ક્ષમતા વૃદ્ધિ, ચોકસાઇ...

અમદાવાદ, 2 જુલાઈ, 2026: ભારતનું હોમ ઇન્ટિરિયર્સ માર્કેટ હવે અસંગઠિત...

રોટરીક્લબઓફઅમદાવાદવેસ્ટદ્વારારોટરીનૂતનવર્ષનીઅનોખીશરૂઆત : “સ્કૂલચલેહમ” પ્રોજેક્ટઅંતર્ગતજરૂરિયાતમંદબાળકોનેસ્કૂલબેગઅનેનાસ્તાનુંવિતરણકરાયું

અમદાવાદ:૧લીજુલાઈથીશરૂથતારોટરીનાનવાવર્ષનાપ્રારંભેરોટરીક્લબઓફઅમદાવાદવેસ્ટદ્વારાએકપ્રશંસનીયસામાજિકકાર્યનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. ક્લબનાસભ્યોએભેગામળીનેઆર્થિકરીતેનબળાઅનેવંચિતવર્ગનાબાળકોમાટે "સ્કૂલચલેહમ" પ્રોજેક્ટઅંતર્ગતસુંદરસ્કૂલબેગઅનેગરમનાસ્તાનુંવિતરણકર્યુંહતું. આસમગ્રસેવાયજ્ઞસિંધુભવનરોડનજીકઆવેલીરાજીવઆવાસયોજનાખાતેયોજવામાંઆવ્યોહતો. જેમાંઆવાસનાશાળાએજતાબાળકોતેમજથલતેજવિસ્તારનાજરૂરિયાતમંદબાળકોનેનવીનસ્કૂલબેગઅર્પણકરવામાંઆવીહતી. આપ્રસંગેરોટરીક્લબનાસભ્યોએબાળકોનેભણતરનુંમહત્વસમજાવી, નિયમિતશાળાએજવાઅનેઉચ્ચઅભ્યાસકરવામાટેપ્રોત્સાહિતકર્યાહતા. આતકેક્લબનાનવનિયુક્તપ્રેસિડેન્ટરોટે. નીરવજોશીએજણાવ્યુંહતુંકે, "મોટાભાગેઆર્થિકપરિસ્થિતિનબળીહોવાનેકારણેઆવર્ગનાબાળકોશાળાએજવાનેબદલેનાનીઉંમરેકચરોવીણવાકેઅન્યમજૂરીકામમાંજોડાઈજતાહોયછેઅનેશિક્ષણથીવંચિતરહેછે....

ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

૩ જી જુલાઈ “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ”

લેખક :દીપક જગતાપ…………………………….પ્લાસ્ટિકનું વિષચક્ર કેટલું ખતરનાક! ………………………………..એક પ્લાસ્ટિક બેગ પોતાના...

અમદાવાદ મુખ્યાલય ધરાવતી વેલ્થ ફર્સ્ટે મુંબઈ સ્થિત WFAPLનું ₹102.15...

આ અધિગ્રહણથી મુંબઈમાં કંપનીની હાજરી વધુ મજબૂત બનશે; સંયુક્ત...

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

આણંદ, તા. 02 જુલાઈ, 2026:

જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કેસર લાલવાણીના માર્ગદર્શન હેઠળ આણંદ શહેરમાં 500થી વધુ જરૂરિયાતમંદ લોકોને મગ પુલાવનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ લોકો સુધી પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ પહોંચાડવાનો હતો.

શ્રી કેસર લાલવાણી છેલ્લા ઘણા વર્ષોથી સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય રહી જરૂરિયાતમંદ લોકો તેમજ અબોલ પશુઓની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે. એક ઇન્ફ્લુએન્સર તરીકે આણંદ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ અને લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા બાદ તેમણે અબોલ પશુઓની સેવા અને સંરક્ષણના ઉદ્દેશ્યથી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ટ્રસ્ટ દ્વારા નિયમિત રીતે માનવસેવા, જીવદયા અને ગૌસેવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ પ્રસંગે શ્રી કેસર લાલવાણીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આણંદ ખાતે “જીવદયા ગૌધામ”ની શરૂઆત કરવામાં આવશે. આ ગૌધામમાં બીમાર, અકસ્માતગ્રસ્ત, ત્યજી દેવાયેલી તેમજ દૂધ ન આપતી ગાયોને નિઃશુલ્ક સારવાર, પોષણ, યોગ્ય સંભાળ અને કાયમી આશ્રય આપવામાં આવશે. ગૌધામનો મુખ્ય હેતુ અબોલ પશુઓને સુરક્ષિત જીવન અને સન્માનપૂર્ણ સંભાળ પૂરી પાડવાનો રહેશે.

કાર્યક્રમમાં ઉપસ્થિત સેવાભાવી કાર્યકરો અને નાગરિકોએ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની આ સેવાકીય પહેલને બિરદાવી હતી. શ્રી કેસર લાલવાણીએ સમાજના દાતાશ્રીઓ, ગૌપ્રેમીઓ અને સેવાભાવી નાગરિકોને આ માનવસેવા અને જીવદયાના કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

“માનવ સેવા એ જ માધવ સેવા અને જીવદયા એ જ સાચી સેવા.” આ સંદેશ સાથે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ આગામી સમયમાં પણ સમાજ અને અબોલ પશુઓના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વધુ વ્યાપક સ્તરે ચાલુ રાખશે.

ભારતીય ઘરો માટે ભવિષ્યલક્ષી ઉત્પાદન ઉદ્યોગ ક્ષમતા વૃદ્ધિ, ચોકસાઇ...

અમદાવાદ, 2 જુલાઈ, 2026: ભારતનું હોમ ઇન્ટિરિયર્સ માર્કેટ હવે અસંગઠિત...

રોટરીક્લબઓફઅમદાવાદવેસ્ટદ્વારારોટરીનૂતનવર્ષનીઅનોખીશરૂઆત : “સ્કૂલચલેહમ” પ્રોજેક્ટઅંતર્ગતજરૂરિયાતમંદબાળકોનેસ્કૂલબેગઅનેનાસ્તાનુંવિતરણકરાયું

અમદાવાદ:૧લીજુલાઈથીશરૂથતારોટરીનાનવાવર્ષનાપ્રારંભેરોટરીક્લબઓફઅમદાવાદવેસ્ટદ્વારાએકપ્રશંસનીયસામાજિકકાર્યનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. ક્લબનાસભ્યોએભેગામળીનેઆર્થિકરીતેનબળાઅનેવંચિતવર્ગનાબાળકોમાટે "સ્કૂલચલેહમ" પ્રોજેક્ટઅંતર્ગતસુંદરસ્કૂલબેગઅનેગરમનાસ્તાનુંવિતરણકર્યુંહતું. આસમગ્રસેવાયજ્ઞસિંધુભવનરોડનજીકઆવેલીરાજીવઆવાસયોજનાખાતેયોજવામાંઆવ્યોહતો. જેમાંઆવાસનાશાળાએજતાબાળકોતેમજથલતેજવિસ્તારનાજરૂરિયાતમંદબાળકોનેનવીનસ્કૂલબેગઅર્પણકરવામાંઆવીહતી. આપ્રસંગેરોટરીક્લબનાસભ્યોએબાળકોનેભણતરનુંમહત્વસમજાવી, નિયમિતશાળાએજવાઅનેઉચ્ચઅભ્યાસકરવામાટેપ્રોત્સાહિતકર્યાહતા. આતકેક્લબનાનવનિયુક્તપ્રેસિડેન્ટરોટે. નીરવજોશીએજણાવ્યુંહતુંકે, "મોટાભાગેઆર્થિકપરિસ્થિતિનબળીહોવાનેકારણેઆવર્ગનાબાળકોશાળાએજવાનેબદલેનાનીઉંમરેકચરોવીણવાકેઅન્યમજૂરીકામમાંજોડાઈજતાહોયછેઅનેશિક્ષણથીવંચિતરહેછે....

ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

૩ જી જુલાઈ “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ”

લેખક :દીપક જગતાપ…………………………….પ્લાસ્ટિકનું વિષચક્ર કેટલું ખતરનાક! ………………………………..એક પ્લાસ્ટિક બેગ પોતાના...

અમદાવાદ મુખ્યાલય ધરાવતી વેલ્થ ફર્સ્ટે મુંબઈ સ્થિત WFAPLનું ₹102.15...

આ અધિગ્રહણથી મુંબઈમાં કંપનીની હાજરી વધુ મજબૂત બનશે; સંયુક્ત...

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here