Sunday, July 19, 2026
HomeLife Styleબ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી પાચન તંત્ર સારું થાય છે, જાણો ફાયદાઓ

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી પાચન તંત્ર સારું થાય છે, જાણો ફાયદાઓ

Date:

Related stories

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી વ્યક્તિને માત્ર શારિરિક જ નહીં, પરંતુ માનસિક રીતે પણ અનેક ઘણાં ફાયદા થાય છે. આ સાથે ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત થાય છે. તો જાણો બીજા ગજબનાં ફાયદાઓ વિશે.સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ સમયે જાગવાથી વ્યક્તિને સૌંદર્ય, બળ, વિદ્યા, બુદ્ધિ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ આજકાલની વ્યસ્ત લાઇફ સ્ટાઇલને કારણે લોકો મોડા સુધી જાગે છે અને સવારમાં ઉઠવામાં મોડું કરે છે. આ બધાની અસર માત્રને માત્ર હેલ્થ પર પડે છે. તમારી આ ટેવ ફિઝિકલ અને માનસિક રીતે હેલ્થને નુકસાન પહોંચાડે છે. આ સાથે મેન્ટલ હેલ્થ પર પણ પડે છે. તો જાણો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનાં ફાયદા વિશે.બ્રહ્મ મુહૂર્તમાં હવામાં ઓક્સિજનની માત્રા વધારે હોય છે જે શરીરની તાજગી અને ઉર્જા પ્રદાન કરે છે. આ દિવસભરનો થાક દૂર કરવામાં મદદ કરે છે. તમે થોડું કામ કરો અને થાકી જાવો છો તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું શરૂ કરી દો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી તમારી આ સમસ્યાનું અનેક રીતે સમાધાન આવી શકે છે.બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી ઊંઘ પણ સારી આવે છે. આ સ્લીપ પેટર્ન તમારા હેલ્થને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તમને અનિદ્રાની સમસ્યા છે તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની આદત પાડો. આ તમારી સ્લીપ ગુણવત્તામાં સુધારો કરે છે.નિયમિત રીતે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો તો શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થાય છે. આ સમયે વાતાવરણમાં શુદ્ધ ઓક્સિજનની માત્રા વધારે હોય છે, જે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારીને ત્રિદોષોને સંતુલિત અને હોર્મોનલ કાર્યોમાં સહાયતા કરે છે, જેમાં સમગ્ર સ્વાસ્થ્ય સારું થાય છે. આમ, તમારી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી છે તો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની આદત પાડો.

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here