Thursday, August 27, 2026
Homenationalજમ્મુ કાશ્મીરઃ પુલવામા ખાતે અથડામણ દરમિયાન 2 આતંકવાદી ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરઃ પુલવામા ખાતે અથડામણ દરમિયાન 2 આતંકવાદી ઠાર મરાયા

Date:

Related stories

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

નવી દિલ્હી: દક્ષિણ કાશ્મીરના પુલવામા ખાતે મોડી રાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. જોકે હાલ સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે થયેલી અથડામણમાં પણ 6 આતંકવાદીઓ ઠાર મરાયા હતા. સુંદરબની ખાતે 2 પાકિસ્તાની આતંકવાદીઓ સહિત કુલ 6 આતંકવાદીઓને સેનાએ ગોળીઓથી વીંધી નાખ્યા હતા. સેનાએ એલઓસી પાસે આવેલા રાજોરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ બનાવીને 2 પાકિસ્તાની આતંકવાદીઓને ફૂંકી માર્યા હતા. આ અથડામણમાં નાયબ સૂબેદાર સહિત 2 જવાન પણ શહીદ થયા હતા જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. ગત 29 જૂનના રોજ સુંદરબની સેક્ટરના દાદલ ગામમાં સંદિગ્ધો જોવા મળ્યા હતા જેમને શોધવા માટે સમગ્ર ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ દાદલના જંગલોમાં આવેલી એક ગુફામાં સંતાયા હતા. જ્યારે સેનાનું દળ તેમના પાસે પહોંચ્યું ત્યારે તેમણે ગ્રેનેડ ફેંકીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ સેનાએ પણ વળતો હુમલો કર્યો હતો. અથડામણમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પાસેથી 2 એકે 47 રાઈફલ સહિત મોટા પ્રમાણમાં દારૂગોળો મળી આવ્યો છે. 

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here