Saturday, June 27, 2026
HomeGujaratAhmedabadવડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, રોડ શો બાદ નિકોલમાં સભાસ્થળે પહોંચશે

વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, રોડ શો બાદ નિકોલમાં સભાસ્થળે પહોંચશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી તેઓ રોડ શો માટે રવાના થશે અને ત્યાંથી નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે તેમની જંગી સભા યોજાવાની છે.

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ હાલ અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે. જ્યાં તેમનો ભવ્ય રોડ શો યોજાવાનો છે. તેમના રોડ શોને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી છે. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ રોડ શો વાળા સ્થળે પણ મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીનું સ્વાગત કરવા આતુરતાથી ઊભા છે. રોડ શો યોજાયા બાદ તેઓ નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં જવાના છે. જ્યાં તેમની જંગી સભા યોજાવાની છે.

PM મોદીની આ ગુજરાત વિઝીટ આગામી દિવસોમાં ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. સૂત્રોના હવાલે ખબર એ છે કે, વડાપ્રધાન પાંચ કલાકનો વિશેષ રાજકીય ક્લાસ લેશે, જેમાં રાજ્યના શહેર અને જિલ્લા સ્તરના પ્રમુખો અને પ્રવક્તાઓને સીધું માર્ગદર્શન આપવામાં આવશે. 26મી ઓગસ્ટની સવારે વડાપ્રધાન સૌ પ્રથમ તમામ શહેરોના ભાજપ પ્રવક્તાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં પાર્ટીની ભવિષ્યની વ્યૂહરચના, શૈક્ષણિક અને સામાજિક યોજનાઓને લોકો સુધી પહોંચાડવાના માર્ગો અને દરેક કાર્યકર માટેની જવાબદારીઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.એરપોર્ટથી વડાપ્રધાનનો કાફલો ઇન્દિરા બ્રિજ માર્ગે નરોડા પહોંચશે, જ્યાં હરીદર્શન સર્કલથી યુનિયન બેંક ચાર રસ્તા અને મેંગો થિયેટર ચાર રસ્તા થઈને ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાશે. અંદાજે દોઢ કિલોમીટર લાંબા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here