Wednesday, September 2, 2026
Homenationalઋષિકેશ પહોંચેલા ગુજરાતી પ્રવાસીઓ કોરોનાથી સંક્રમિત, સ્થાનિક તંત્ર દોડતું થયું

ઋષિકેશ પહોંચેલા ગુજરાતી પ્રવાસીઓ કોરોનાથી સંક્રમિત, સ્થાનિક તંત્ર દોડતું થયું

Date:

Related stories

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

દેહરાદૂન: ઉત્તરાખંડના ઋષિકેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા ઋષિકેશ પહોંચેલા ગુજરાતના 22 પ્રવાસીઓનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ બુધવારે ફરી ગુજરાતના 6 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. Covid-19 Positiveજણાવી દઈએ કે, બુધવારે ઋષિકેશમાં 6 ગુજરાતીઓ સહિત 17 પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને રેન્ડમ સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. Covid-19 Positiveઉલ્લેખનીય છે કે, 21 માર્ચે પણ ગુજરાતથી ઋષિકેશ પહોંચેલા 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા 23 માર્ચે રેન્ડમ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં બુધવારે 17 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી 6 ગુજરાતના છે, જ્યારે 11 તપોવનના છે.  આ અંગે આરોગ્ય વિભાગના કોરોના તપાસ ટીમના પ્રભારી જગદીશ જોશીએ જણાવ્યું કે, ઋષિકેશના મુનિ કી રેતીના તપોવન વિસ્તારમાં ગુજરાતથી આવેલાં 6 યાત્રાળુ તેમજ 11 હોટલ કર્મી-યોગ અભ્યાસુઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અહીં જ ગત 18 માર્ચે ગુજરાતથી આવેલા 22 યાત્રાળુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઈકાલે વધુ 17ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 11 જણા હાલ તપોવન કોવિડ કેર સેન્ટરમાં છે, જ્યારે 6 ગુજરાતી કે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ ત્યાંથી જતા રહેતાં તેમના ફોન નંબર મેળવી સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here