Sunday, July 19, 2026
HomeGujaratBhavnagarરેલ પ્રશાસન દ્વારા બોટાદ-સાબરમતી રેલ ખંડની જનતાને પાટા ઉપર સ્થાપિત હાઇ વોલ્ટેજ...

રેલ પ્રશાસન દ્વારા બોટાદ-સાબરમતી રેલ ખંડની જનતાને પાટા ઉપર સ્થાપિત હાઇ વોલ્ટેજ વીજ વાયરોથી સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી

Date:

Related stories

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

ભાવનગર ડીવીઝનના તમામ રેલ ખંડોમાં રેલવે લાઈનો પર 25000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવેલ છે તે અંગે સામાન્ય જનતાને સાવધાન કરવામાં આવે છે. હાલમાં બોટાદ-સાબરમતી રેલ ખંડના વિદ્યુતીકરણની કામગીરી ચાલી રહી છે. આ સેક્શનમાં પરીક્ષણ પ્રક્રિયા ચાલી રહી છે. આ રેલ ખંડમાં વીજ પુરવઠો 25.03.2025 (મંગળવાર) ના રોજ 19.00 કલાકથી શરૂ થશે.ભાવનગર ડિવિઝનના તમામ રેલ ખંડોમાં રેલવે લાઇન પર 25,000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવ્યા છે, જે નજીક આવતા જીવલેણ બની શકે છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે દરેકને રેલવે ટ્રેકની નજીક આવવાનું ટાળવા અને રેલવેના હાઈ વોલ્ટેજ ટ્રેક્શન વાયરથી પોતાને અને પશુઓને દૂર રાખવા વિનંતી કરી છે. સામાજિક હિતને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વધુ માહિતી અન્ય લોકોને આપવા વિનંતી.

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here