Monday, September 14, 2026
HomeEducationકોરોનાના કેસ ઘટતા,ગુજરાતમાં શાળા અને કોલેજ શરૂ કરવા સરકારની વિચારણા

કોરોનાના કેસ ઘટતા,ગુજરાતમાં શાળા અને કોલેજ શરૂ કરવા સરકારની વિચારણા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ગુજરાતમાં શાળા અને કોલેજશરુ કરવા રાજ્ય સરકાર વિચારી રહી હોવાની વિગત સામે આવી રહી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ આજે જણાવ્યુ હતુ કે, કોરોનાકાળમાં સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે શાળા અને કોલેજ શરુ કરવી કે નહી તેનો નિર્ણય ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશે.ગુજરાતમાં ગત શૈક્ષણિક વર્ષમાં જે રીતે શાળા અને કોલેજ શરૂ કરવામાં આવી હતી તે જ રીતે શાળા અને કોલેજ શરૂ કરવામાં આવશે તેવો નિર્દેશ પણ ભૂપેન્દ્રસિંહે આપ્યો હતો. પહેલા ધોરણ 10 અને 12 અને ત્યાર બાદ કોલેજ શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાનારી બેઠકમાં આખરી નિર્ણય કરાશે.ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ હવે કોરોનાના કેસ નોંધપાત્ર ઘટી રહ્યાં છે. ત્યારે કોરોનાની વર્તમાન ગાઈડલાઈન (Corona’s guideline )સાથે શાળા અને કોલેજ શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરાશે. હાલ કોરોનાના કેસ ઘટતા, જ્યા મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા સ્થળ માટે જે પ્રકારની ગાઈડલાઈન જાહેર કરાઈ છે તેને ધ્યાને રાખીને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અલગ ગાઈડ લાઈન જાહેર કરાશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here