Monday, September 14, 2026
Homenationalઅયોધ્યા વિવાદઃ દિલ્હીમાં સંતોની બેઠક, રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખે કહ્યું- ડિસેમ્બરથી બનશે...

અયોધ્યા વિવાદઃ દિલ્હીમાં સંતોની બેઠક, રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખે કહ્યું- ડિસેમ્બરથી બનશે મંદિર

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

રામ મંદિર નિર્માણને લઈને દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સંતોની બે દિવસીય બેઠક શનિવારથી શરૂ થઈ. આ દરમિયાન રામજન્મ ભૂમિ ન્યાસના પ્રમુખ રામવિલાસ વેદાન્તીએ કહ્યું કે રામ મંદિર નિર્માણ ડિસેમ્બરથી શરૂ થઈ જશે. જે કોઈ પણ અધ્યાદેશ વગર અંદરોદરની સમજૂતીથી થશે. અયોધ્યામાં રામ મંદિર અને લખનઉમાં મસ્જિદનું નિર્માણ થશે.

રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલાં એક સવાલ પર યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે, “જો કોર્ટથી આ મામલે મોડું થયું તો સંસદમાં આ અંગેનું બિલ આવશે. તે આવવું પણ જોઈએ. રામ જન્મભૂમિ પર રામનું મંદિર નહીં બને તો કોનું બનશે? સંતો, રામ ભક્તોએ સંકલ્પ લીધો, હવે રામ મંદિરમાં મોડું નહીં, મને લાગે છે કે આ વર્ષે આ અંગેના શુભ સમાચાર મળશે.”

1992ની જેમ ટાળવાના પ્રયાસો કરે છે કોર્ટ- રામ માધવ

– ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કહ્યું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે 1992ના પહેલાંની ન્યાયિક પરિસ્થિતોએ ફરીથી બની રહી છે. તે સમયે રામ મંદિર નિર્માણને લઈને ટાળવાની વાત થઈ હતી. જેના કારણે તે સમયે કેટલાંક એવા પરિણામો આવ્યાં જેની અનેક રીતે વ્યાખ્યા કરી શકાય છે. તેવી જ રીતે ફરી મોડું અમારા ધર્મમાં સુપ્રીમ કોર્ટના માધ્યમથી થઈ રહી છે. આ રાજકીય મુદ્દો નથી. પહેલાં સુપ્રીમ કોર્ટે ઓક્ટોબરમાં આ મામલે અલગ બેંચ દ્વારા સુનાવણીની વાત કરી હતી. હું જાણું છું કે સુપ્રીમ કોર્ટના પોતાના અલગ મુદ્દાઓ હોય શકે છે. હવે જાન્યુઆરીથી આ મામલામાં સુનાવણીની વાત કરે છે. જેનાથી હિંદુ સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે. RSSએ તે વાતને લઈને જ પોતાનો પક્ષ રાખ્યો છે.

"NAT-HDLN-dharmadesh-two-day-meeting-of-hindu-saints-on-ram-temple-gujarati-news-5978228-PHO.html?ref=ht&seq=2
“NAT-HDLN-dharmadesh-two-day-meeting-of-hindu-saints-on-ram-temple-gujarati-news-5978228-PHO.html?ref=ht&seq=2

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here