Friday, June 5, 2026
Homenationalથરૂરનો મોદી પર ફરી કટાક્ષ, કહ્યું- તેઓ સફેદ ઘોડા પર સવાર તલવાર...

થરૂરનો મોદી પર ફરી કટાક્ષ, કહ્યું- તેઓ સફેદ ઘોડા પર સવાર તલવાર લઈને બેઠેલા હીરો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ફરી એક વખત વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. થરૂરે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, “તેઓ એક સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠેલા હીરો છે જે કહે છે કે હું બધાં જ જવાબ જાણું છું. મોદી એક વ્યક્તિની સરકાર છે અને દરેક લોકો તેના ઈશારા પર નાચે છે. ભારતના ઈતિહાસમાં સૌથી કેન્દ્રીયકૃત વડાપ્રધાન કાર્યાલય છે.”

આ પહેલાં 28 ઓક્ટોબરે થરૂરે મોદીની તુલના વિંછી સાથે કરી હતી. તેઓએ કહ્યું હતું, વડાપ્રધાન મોદી RSS માટે શિવલિંગ પર બેઠેલાં વિંછી જેવા છે, જેને ન તો હાથથી હટાવી શકાય કે ન ચંપલથી મારી શકાય. મોદી વિરૂદ્ધ આ નિવેદન બાદ થરૂર વિરૂદ્ધ હૈદરાબાદના સાયદાબાદમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આ ફરિયાદ રંગા રેડ્ડી જિલ્લાના ભાજપના પ્રવક્તા કરૂણા સાગર કાશિમ શેટ્ટીએ દાખલ કરાવી હતી.

શક્ય છે કે રાહુલ આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર ન હોય

– આગામી લોકસભા ચૂંટણીના મુદ્દે પર થરૂરે કહ્યું કે, કોંગ્રેસ અને બાકી વિપક્ષી દળો વચ્ચે ચૂંટણી પહેલાં અને બાદમાં ગઠબંધન થશે. પરંતુ બની શકે છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો ચહેરો ન હોય. તેઓએ કહ્યું ભાજપની તુલનાએ કોંગ્રેસમાં ઘણાં વરિષ્ઠ નેતા છે. અમારી પાસે પ્રણવ મુખર્જી જેવાં લોકો હતા. પી ચિદમ્બરમ અને અન્ય છે, જેમનો ટ્રેક રેકોર્ડ શાનદાર છે.

રામ મંદિર મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ

– થરૂરે કહ્યું, “સ્ટેચ્યૂ ઓફ યુનિટી, અયોધ્યામાં રામ મંદિર મુદ્દાથી ધ્યાન ભટકાવનાર છે. હું ભારતીય લોકોને અપીલ કરીશે કે તેઓ ધ્યાન ભટકાવનારા મુદ્દાઓથી દૂર રહે અને ભારતીયોના જીવન અને હકિકત પર ધ્યાન આપે. હકિકત એ છે કે ભારતીય આમ આદમી છેલ્લાં સાડા ચાર વર્ષથી પરેશાન છે.”

મારી વિરૂદ્ધ ગુનાકિય માનહાનિનો કેસ દાખલ કરવો હલકી વૃતિ

– થરૂરે પોતાના વિરૂદ્ધ દાખલ ગુનાકિય માનહાનિના કેસને હલકી વૃતિ ગણાવી છે. તેઓએ કહ્યું કે આવું કરવું અભિવ્યક્તિની આઝાદીને દબોચવા જેવું છે. આ કેસ દિલ્હીની કોર્ટમાં ભાજપના નેતા રાજીવ બબ્બરે દાખલ કર્યો હતો.
– થરૂરે કહ્યું કે, “મેં જે નિવેદન આપ્યું હતું તે 2012માં એક મેગેઝીનમાં છપાયું હતું. તેમાં આ નિવેદન સંઘના અનામ નેતાના અહેવાલે છપાયો હતો. એવામાં મારા વિરૂદ્ધ માનહાનિનો દાવો કરવાનું કેટલું ઔચિત્ય છે?

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here