Friday, June 5, 2026
Homenationalનેધરલેન્ડના પુલની તસવીર પોસ્ટ કરી AAPએ બતાવ્યો સિગ્નેચર બ્રિજ, ભાજપે પકડી ચોરી

નેધરલેન્ડના પુલની તસવીર પોસ્ટ કરી AAPએ બતાવ્યો સિગ્નેચર બ્રિજ, ભાજપે પકડી ચોરી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

દિલ્હીમાં આજે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે. ગત કેટલાંક દિવસોથી આ બ્રિજ ચર્ચામાં છે. દિલ્હીવાસીઓ આ બ્રિજ શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ આ બ્રિજ પર ટ્વીટ કરતાં એક એવી ભૂલ કરી જેનાથી તે ટ્રોલ થઈ ગઈ. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પોતાના કામની પ્રશંસા કરવા માટે બ્રિજની અનેક તસવીરો ટ્વીટ કરી. આ તસ્વીરોમાંથી એક તસવીર નેધરલેન્ડના બ્રિજની છે.

ટ્વીટ કરી ભાજપે સાધ્યું નિશાન

– AAPની આ ભૂલને ભાજપે પકડી લીધી. દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદરપાલ બગ્ગાએ ટ્વીટ કરતાં આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યાં હતા.
– બગ્ગાએ લખ્યું કે, “અરવિંદ કેજરીવાલ સાહેબ વિકાસ કર્યો હોત તો નેધરલેન્ડનો ઈરાસ્મસ બ્રિજનો ફોટો ચોરવાની જરૂર ન પડત. આ રહી તેની લિંક જ્યાંથી તમે તસવીર ચોરી છે. ખેર ચોરી-કૌભાંડ તો તમારી ફિતરતમાં છે.”

– તો બીજી તરફ બગ્ગાએ તેમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીએ આજે દરેક પ્રમુખ અખબારમાં પૂરાં પેજની જાહેરાત આપી છે અને ત્યાં પણ સિગ્નેચર બ્રિજની જે તસવીર છપાઈ છે તે પણ અસલી તસવીરથી અલગ છે.

કપિલ મિશ્રાએ પણ કર્યો હુમલો

– આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ પણ સિગ્નેચર બ્રિજ પર પોતાના કાર્યકાળમાં કામ કરવાનો દાવો રજૂ કર્યો.
– કપિલે કહ્યું કે જ્યાં સુધી મંત્રી હતા 98 ટકા કામ પૂરું થઈ ગયું હતું અને તે બાદ મનીષ સિસોદિયાએ માત્ર 2 ટકા કામ જ પૂરું કરવામાં બે વર્ષ લગાવ્યાં.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here