Tuesday, August 25, 2026
Homenationalનેધરલેન્ડના પુલની તસવીર પોસ્ટ કરી AAPએ બતાવ્યો સિગ્નેચર બ્રિજ, ભાજપે પકડી ચોરી

નેધરલેન્ડના પુલની તસવીર પોસ્ટ કરી AAPએ બતાવ્યો સિગ્નેચર બ્રિજ, ભાજપે પકડી ચોરી

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

દિલ્હીમાં આજે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે. ગત કેટલાંક દિવસોથી આ બ્રિજ ચર્ચામાં છે. દિલ્હીવાસીઓ આ બ્રિજ શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ આ બ્રિજ પર ટ્વીટ કરતાં એક એવી ભૂલ કરી જેનાથી તે ટ્રોલ થઈ ગઈ. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પોતાના કામની પ્રશંસા કરવા માટે બ્રિજની અનેક તસવીરો ટ્વીટ કરી. આ તસ્વીરોમાંથી એક તસવીર નેધરલેન્ડના બ્રિજની છે.

ટ્વીટ કરી ભાજપે સાધ્યું નિશાન

– AAPની આ ભૂલને ભાજપે પકડી લીધી. દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદરપાલ બગ્ગાએ ટ્વીટ કરતાં આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યાં હતા.
– બગ્ગાએ લખ્યું કે, “અરવિંદ કેજરીવાલ સાહેબ વિકાસ કર્યો હોત તો નેધરલેન્ડનો ઈરાસ્મસ બ્રિજનો ફોટો ચોરવાની જરૂર ન પડત. આ રહી તેની લિંક જ્યાંથી તમે તસવીર ચોરી છે. ખેર ચોરી-કૌભાંડ તો તમારી ફિતરતમાં છે.”

– તો બીજી તરફ બગ્ગાએ તેમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીએ આજે દરેક પ્રમુખ અખબારમાં પૂરાં પેજની જાહેરાત આપી છે અને ત્યાં પણ સિગ્નેચર બ્રિજની જે તસવીર છપાઈ છે તે પણ અસલી તસવીરથી અલગ છે.

કપિલ મિશ્રાએ પણ કર્યો હુમલો

– આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ પણ સિગ્નેચર બ્રિજ પર પોતાના કાર્યકાળમાં કામ કરવાનો દાવો રજૂ કર્યો.
– કપિલે કહ્યું કે જ્યાં સુધી મંત્રી હતા 98 ટકા કામ પૂરું થઈ ગયું હતું અને તે બાદ મનીષ સિસોદિયાએ માત્ર 2 ટકા કામ જ પૂરું કરવામાં બે વર્ષ લગાવ્યાં.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here