Thursday, July 16, 2026
Homenationalઆગામી ૧૦ વર્ષમાં પુરથી ૧૬૦૦૦ના મોત થઇ શકે

આગામી ૧૦ વર્ષમાં પુરથી ૧૬૦૦૦ના મોત થઇ શકે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

નવી દિલ્હી,તા. ૧૯
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા કહેવામાં આવ્યુ છે કે આવનાર ૧૦ વર્ષમાં ભારે વરસાદ અને પુરના કારણે ભારે નુકસાન થશે. તેના આંકડા ખુબ જ ચોંકાવનારા રહ્યા છે. તેના અંદાજ મુજબ આગામી દસ વર્ષમાં પુરના કારણે ૧૬૦૦૦ લોકોના મોત થઇ શકે છે. જ્યારે ૪૭૦૦૦ કરોડથી વધારેનુ નુકસાન થઇ શકે છે. સરકારનુ પૂર્ણ ધ્યાન હવે હોનારતના ખતરાને ઘટાડી દેવા પર કેન્દ્રિત છે. સાથે સાથે હોનારતથી કઇ રીતે બચવામાં આવે તેના પર કેન્દ્રિત છે. ભારતની પાસે ખુબ એડવાન્સ્ડ સેટેલાઇટ અને પૂર્વમાં ચેતવણી આપી શકે તે પ્રકારની વ્યવસ્થા અને સાધન રહેલા છે. જેની સહાયથી મોતમોતની સંખ્યામાં ઉલ્લેખનીય રીતે ઘટાડો કરવામાં આવી શકે છે. તમામ સુવિધા અને સાધન હોવા છતાં તમામ કવાયત કાગળ પર કેન્દ્રિત રહેલી છે. જ્યારે પણ કોઇ આફત આવે છે ત્યારે એનડીએમએ મોટા ભાગે માર્ગદર્શિકા જારી કરવા, સેમિનાર યોજવા અને બેઠક યોજવા સુધી મર્યાદિત રહે છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા હાલમાં જ દેશના ૬૪૦ જિલ્લામાં હોનારત ખતરાનુ મુલ્યાંકન કર્યુ છે. ડીઆરઆર હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દેખાવના આધાર પર એક નેશનલ રિજિલ્યન્સ ઇન્ડેક્સની રચના કરવામાં આવી છે. જેમાં ખતરાના મુલ્યાંકનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. અભ્યાસના કહેવા મુજબ અમે હાલમાં શરૂઆતી Âસ્થતીમાં છીએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હિમાચલપ્રદેશ સિવાય કોઇ પણ રાજ્યે હોનારતને લઇને ખતરાનુ મુલ્યાંકન કર્યુ નથી. ગુજરાતે એક દશક પહેલા હોનારતને લઇને મુલ્યાંકનની કામગીરી હાથ ધરી હતી. કેરળમાં હાલમાં પુરના કારણે અભૂતપૂર્વ નુકસાન થયુ છે. મોતનો આંકડો ખુબ વધારેછે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here