Friday, June 5, 2026
HomeIndiaઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક માર્ગ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, ટ્રક સાથેની ભયંકર...

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક માર્ગ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, ટ્રક સાથેની ભયંકર ટક્કરમાં લક્ઝરી બસનું કચ્ચરઘાણ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક માર્ગ દુર્ઘટનામાં આઠ લોકોના મોત નીપજ્યા. આ દુર્ઘટના આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર ઔરૈયા બોર્ડર નજીક થઈ. એક સ્લીપર બસ અને પાણીના ટેન્કરમાં ટક્કરના કારણે થયેલી દુર્ઘટનામાં 19 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સૈફઈ મેડીકલ કોલેજ અને તિર્વા મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં કુલ 40 લોકો સવાર હતા. પોલીસે જણાવ્યું કે મામલામાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેન્કર સાથે ટક્કર બાદ બસ સંપૂર્ણ રીતે પલટાઈ ગઈ. પોલીસ અને સ્થાનિક લોકો ત્યાં દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરી રહ્યાં છે.ઘટના બાદ કન્નૌજ પોલીસે એક નિવેદન જારી કરી જણાવ્યું, ‘સકરાવા વિસ્તારમાં એક ડબલ ડેકર બસે ડિવાઈડર પર છોડમાં પાણી નાખી રહેલા પાણીના ટેન્કરને પાછળથી ટક્કર મારી. માહિતી મળતાં તાત્કાલિક પોલીસ, યુપીડા અને એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. દુર્ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા. તેમના પરિવારજનોને માહિતી આપવામાં આવી રહી છે.કન્નૌજના પોલીસ અધિક્ષકે મીડિયાને જણાવ્યું કે આ બસ લખનૌથી દિલ્હી જઈ રહી હતી. દુર્ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યુ. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. અન્ય મુસાફરો માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here