Monday, September 14, 2026
HomeGujaratકુંવરજી બાવળિયાને પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામગૃહ નિર્માણ બોર્ડ ફાળવાયું

કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામગૃહ નિર્માણ બોર્ડ ફાળવાયું

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...
Kunwarji Bavalia Gets Key Gujarat Ministries
Kunwarji Bavalia Gets Key Gujarat Ministries

ગાંધીનગર: કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાને આજે રાજ્ય સરકારમાં મહત્વના પદનો ચાર્જ ફાળવવામાં આવ્યો છે. કુંવરજી બાવળિયાને રૂપાણી સરકારમાં ગ્રામ-ગૃહ નિર્માણ અને પાણી પુરવઠા ખાતુ ફળવાયું છે. આજે રૂપાણી સરકારની કેબિનેટની બેઠકમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે ભાજપમાં જોડાતા કુંવરજી બાવળિયાને પ્રધાન પદ સોંપાતા ભાજપના અન્ય ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે.
કુંવરજી બાવળિયાને પ્રધાન પદ સોંપ્યા બાદ મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓના વિષયોની ફાળવળીમાં ફેરફાર કરાયો છે. જેમાં મંત્રીશ્રી રણછોડભાઇ ચનાભાઇ ફળદુ (આર.સી.ફળદુ)ને કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્યદ્યોગ અને વાહન વ્યવહાર ખાતું સોંપવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પરબતભાઇ સવાભાઇ પટેલને જળ સંપત્તિ (સ્વસંત્ર હવાલો) અને પાણી પુરવઠા વિભાગ ફાળવવામાં આવ્યો છે.
ગઇકાલે સાંજે બાવળિયાને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટોચની નેતાગીરીથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અને પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ગઇકાલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવાસસ્થાને વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હતા. આ ઉપરાંત ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ ગઇકાલે સાંજે 4.20 કલાકે બાવળિયાને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here