Thursday, July 16, 2026
HomeGujaratગઢડા મંદિરમાં સત્તાનો દુરુઉપયોગ કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ

ગઢડા મંદિરમાં સત્તાનો દુરુઉપયોગ કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ભાવનગર: ગઢડાના ગોપીનાથજી મંદિરમાં પોલીસ અધિકારી નકુમએે સત્તાનો દુરઉપયોગ કરી મંદિરના ચેરમેનને મારમારી કાંઠલો પકડી ખુરશીમાંથી ઉઠાડી દેવાનું નિંદનીય વર્તન કરેલ હોય જેથી તેઓને સસ્પેન્ડ કરવા જેવી કડક કાર્યવાહી કરવા વેરાવળ સ્વામિનારાયણ સત્સંગ સમાજએ નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવી માગણી કરી છે.વેરાવળ સ્વામિનારાયણ સત્સંગ સમાજના સત્સંગીઓએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તા.૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ ગઢડાના ગોપીનાથ દેવ મંદિરમાં ડીવાયએસપી નકુમ દ્વારા હોદ્દા અને સત્તાનો દુરૂપયોગ કરીને મંદિરના ચેરમેનનો કાંઠલો પકડી મારમારી ગેરકાયદેસર રીતે ખુરશીમાંથી ઉઠાડીને ગુનાહિત કાર્ય કર્યું છે. પોલીસ અધિકારીના આવા કૃત્યથી સમગ્ર સત્સંગ સમાજના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. જેથી પોતાની સત્તાનો દુરઉપયોગ કરનારા પોલીસ અધિકારી નકુમ સહિતના તમામ જવાબદાર લોકો સામે કાયદા મુજબ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી તમામ સત્સંગીઓની લાગણી અને માગણી છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here