Monday, September 14, 2026
HomeGujaratગઢડા મંદિરમાં સત્તાનો દુરુઉપયોગ કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ

ગઢડા મંદિરમાં સત્તાનો દુરુઉપયોગ કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ભાવનગર: ગઢડાના ગોપીનાથજી મંદિરમાં પોલીસ અધિકારી નકુમએે સત્તાનો દુરઉપયોગ કરી મંદિરના ચેરમેનને મારમારી કાંઠલો પકડી ખુરશીમાંથી ઉઠાડી દેવાનું નિંદનીય વર્તન કરેલ હોય જેથી તેઓને સસ્પેન્ડ કરવા જેવી કડક કાર્યવાહી કરવા વેરાવળ સ્વામિનારાયણ સત્સંગ સમાજએ નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવી માગણી કરી છે.વેરાવળ સ્વામિનારાયણ સત્સંગ સમાજના સત્સંગીઓએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તા.૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ ગઢડાના ગોપીનાથ દેવ મંદિરમાં ડીવાયએસપી નકુમ દ્વારા હોદ્દા અને સત્તાનો દુરૂપયોગ કરીને મંદિરના ચેરમેનનો કાંઠલો પકડી મારમારી ગેરકાયદેસર રીતે ખુરશીમાંથી ઉઠાડીને ગુનાહિત કાર્ય કર્યું છે. પોલીસ અધિકારીના આવા કૃત્યથી સમગ્ર સત્સંગ સમાજના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. જેથી પોતાની સત્તાનો દુરઉપયોગ કરનારા પોલીસ અધિકારી નકુમ સહિતના તમામ જવાબદાર લોકો સામે કાયદા મુજબ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી તમામ સત્સંગીઓની લાગણી અને માગણી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here