Thursday, July 16, 2026
HomeGujaratગાંધીનગરમાં પણ રોડ પર ખાડાઓનું રાજ છે, મેયર પણ કોન્ટ્રાક્ટરોથી થાક્યાં

ગાંધીનગરમાં પણ રોડ પર ખાડાઓનું રાજ છે, મેયર પણ કોન્ટ્રાક્ટરોથી થાક્યાં

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ગાંધીનગરમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરીથી કંટાળેલા મેયરે માર્ગ મકાન વિભાગનું શરણું પકડવુ પડી રહ્યુ છે. 15 કરોડને ખર્ચે મનપાએ રોડ રસ્તા રિસરફેસ કરાવવા પડ્યા છે જ્યારે કોન્ટ્રાક્ટર છાકટા થઈને પોતાની જવાબદારીમાંથી પલ્લુ ઝાટકી દે છે.

  • ગાંધીનગરના રસ્તાઓને લઈને મેયરે લખ્યો પત્ર
  • કોન્ટ્રાક્ટરો 3 વર્ષની જવાબદારી નથી નિભાવતાઃ મેયર
  • મનપાએ 15 કરોડની ગ્રાન્ટ આપીને રોડ રસ્તા સરખા કરાવ્યા

ગાંધીનગરમાં રોડ રસ્તાનું રિસરફેસિંગ કરવા માટે રોડ કોન્ટ્રાક્ટરોની જવાબદારી છતાં તેઓ જવાબદારી નથી લેતા આ અંગે ગાંધીનગરના મેયરે કંટાળીને માર્ગ અને મકાન વિભાગને પત્ર લખતા તંત્રમાં ખળભળાટ થઈ ગયો છે. કોન્ટ્રાક્ટરોની દાદાગીરીથી કંટાળીને મેયરે તંત્રને શરણે જવુ પડ્યુ હતું.

શહેરના રસ્તાઓ મુદ્દે માર્ગ મકાન વિભાગને મેયરે પત્ર લખ્યોછે. કોન્ટ્રાક્ટરોની આડોડાઈ સામે મેયરે માર્ગ મકાન વિભાગને પગલા લેવા માટે માંગ કરી છે.મેયરે રજૂઆત કરી છે કે, એકવાર ટેન્ડર પાસ થઈ જાય અને કોન્ટ્રાક્ટર રોડ બનાવી દે પથી 3 વર્ષ સુધીનું રસ્તાની મરમ્મતનું કામ કોન્ટ્રાક્ટરનું હોય છે પણ ગાંધીનગરમાં કોન્ટ્રાક્ટર આ રીતે કોઈ રસ્તા કે રોડનું રીસરફેસિંગ કે બ્યુટીફિકેશન કરતા નથી. ત્યારે કોન્ટ્રાક્ટરો પાસેથી કામ લેવા માર્ગ મકાન વિભાગને પત્ર લખ્યો છે.

શું કહે છે મેયર

શહેરના સેક્ટરોના રસ્તાઓની રીસરફેસિંગની કામગીરી કરવામાં આવી છે. જે માટે મહાનગરપાલિકા દ્વારા 15 કરોડથી વધુની રકમનું અનુદાન અપાયું છે. ડિફેક્ટ લાયબિટીની જોગવાઈ અનુસાર ત્રણ વર્ષ સુધી રોડ રસ્તાની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટરે પોતાની જવાબદારી નિભાવતા નથી. જે મામલે કાર્યવાહી કરવા માટે રીટા પટેલે માર્ગ અને મકાન વિભાગને પત્ર લખ્યો છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here