ચાણક્ય નીતિ

0
26
  • જે લોકોનું ચરિત્ર સારું છે એટલે કે, જેઓ ક્યારેય બીજા માટે ખોટું નથી વિચારતા, તેમના પર વિશ્વાસ કરી શકાય છે.
  • ક્રોધિત, આળસુ, સ્વાર્થી, ઘમંડ કરનારા અને અસત્ય બોલતા લોકો પર વિશ્વાસ કરવો નહીં. જે લોકો શાંત છે, હંમેશાં સાચું કહે છે, તેવા લોકો વિશ્વાસપાત્ર હોય છે.
  • જો કોઈ વ્યક્તિ અનિયંત્રિત વર્તન કરે છે અને ખોટી રીતે પૈસા કમાવે છે, તો વ્યક્તિએ તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. આવા લોકો પોતાના સ્વાર્થ માટે કોઈને પણ છેતરી શકે છે. ધર્મ અને નીતિથી પૈસા કમાતા લોકો પર વિશ્વાસ કરવો જોઈએ.